આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. […]

આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Aug 31, 2019 | 11:57 AM

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પરંતુ કહાની અહીંથી આગળ વધી ચૂકી છે. પહેલા આ લોકો પાસે ભારતના કોઈ પુરાવા નહોતા અને હવે બાંગ્લાદેશી એક ભારતીય બની રહ્યા છે. જે સમાજ અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આસામમાં જે રીતે એનઆરસીની યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં પણ એનઆરસી સર્વે કરીને ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવાની માગ ઉઠવા લાગી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવ, બરોડા, સુરત બરોડા સહિત કચ્છના વિસ્તારો અને દરિયાય વિસ્તારોમાં ફેલાયેલા ઇન્સ્ટ્રીયલ એરિયામાં ક્યારેક મજૂરોના, તો ક્યારેક ભીખારીઓના રુપમાં આ તમામ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. અને વર્ષો સુધી અહીં વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત પોલીસની એસઓજી 47થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘૂસણખોરો દાણીલિમડા, નરોડા પાટીયા, વટવા, જુના વાડજ, ઇસનપુર જેવા વિસ્તારોમાંથી પકડાયા હતા. ગુજરાતના ગૃહ વિભાગ સતત આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખે છે.ગેરકાયદે વસવાદ કરતા લોકો પર

[yop_poll id=”1″]

ગૃહ વિભાગની ખાસ શાખાના માધ્યથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી પ્રવાસી વિઝા પર ગુજરાતમાં આવે છે અને પરત જવાનું નામ લેતા નથી. પોતાની સાચી ઓળખ છૂપાવવા નકલી ઓળખ અને પુરાવા બનાવી લે છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાતમા આવા 50 હજાર ગેરકાયદે લોકો વસવાટ કરી રહ્યા છે. આ ઘૂસણખોરો શા માટે બાંગલાદેશથી ભારત આવે તેનું પણ એક કારણ છે. પોતાના દેશમાં હત્યા, ચોરી જેવા ગુના કરીને ભારત તરફ ભાગે છે. તે સાથે આતંકી સંપર્ક ધરાવતા અપરાધિઓ પણ હેન્ડલર બનાવા માટે આવી જતા હોય છે. સાથે અનેક લોકો એટલા માટે પણ આવે છે કે, ત્યાં તેમને ભુખમરા જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ભારતમાં તેમને કામપણ મળશે અને પગાર પણ આપવામાં આવે છે.

Latest News Updates

ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">