રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,153 કેસ, 23 લોકોના મોત
રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાઈરસના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના નવા 1,153 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 23 લોકોના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2 અને વડોદરામાં કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 219 અને સુરત […]
રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાઈરસના આંકડા સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના નવા 1,153 પોઝિટીવ કેસ નોંધાયા છે. ત્યારે 23 લોકોના મોત થયા છે. સુરતમાં સૌથી વધુ 11 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2 અને વડોદરામાં કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 219 અને સુરત જિલ્લામાં 65 કેસ, અમદાવાદ શહેરમાં 140, વડોદરા શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં હજુ પણ 14,090 કેસ એક્ટિવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો