અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.   Web Stories View […]

અમદાવાદ BRTS બસ સ્ટેન્ડ પાસેથી કોરોના દર્દીની લાશ મળવાનો કેસ, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:04 AM

અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે દાણીલીમડાના રોહિતવાસના વૃદ્ધ ગણપત મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 10મી તારીખે તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પરથી આ કોરોના દર્દીનો મૃતદેહ મળ્યો હતો. અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સીધા જ BRTS બસ સ્ટેન્ડ પરથી મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી અને વહીવટી તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી ફરી સામે આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">