Taj Mahal Controversy: જાણો તાજમહેલનો દાવો કરનારી દિયા કુમારી કોણ છે, પૂર્વ CM વસુંધરા રાજે સાથેના વિવાદને કારણે હતી ચર્ચામાં

Who is Diya Kumari: તાજમહેલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જયપુરના રાજવી પરિવારની રાજકુમારી અને બીજેપી સાંસદ દિયા કુમારીએ દાવો કર્યો છે કે, તાજમહેલ અમારા પરિવારના મહેલ પર બનેલો છે. જાણો, કોણ છે રાજવી પરિવારની રાજકુમારી (diya kumari) દિયા કુમારી, કેવી રહી છે તેમના જીવનની સફર...

Taj Mahal Controversy: જાણો તાજમહેલનો દાવો કરનારી દિયા કુમારી કોણ છે, પૂર્વ CM વસુંધરા રાજે સાથેના વિવાદને કારણે હતી ચર્ચામાં
who is diya kumari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 9:51 AM

તાજમહેલ વિવાદમાં (Taj Mahal Controversy) નવો વળાંક આવ્યો છે. જયપુરના રાજવી પરિવારે તાજમહેલને પોતાની સંપત્તિ જાહેર કરી છે. રાજવી પરિવારની રાજકુમારી અને બીજેપી સાંસદ દિયા કુમારીએ (BJP MP Diya Kumari) દાવો કર્યો છે કે, તાજમહેલ (Taj Mahal) અમારા પરિવારના મહેલ પર બનેલો છે. અમારી પાસે આવા ઘણા દસ્તાવેજો છે જે પુષ્ટિ કરે છે કે તાજમહેલ અગાઉ જયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારનો મહેલ હતો. જે બાદમાં શાહજહાં દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. મુઘલ સરકારના કારણે શાહી પરિવાર તેનો વિરોધ કરી શક્યો નહીં. હું એમ નહીં કહું કે તાજમહેલ તોડી નાખવો જોઈએ, પરંતુ તેના ઓરડાઓ ખોલવા જોઈએ. દિયા કુમારીના આ નિવેદન બાદ તાજમહેલ વિવાદનો વ્યાપ વધુ વધી ગયો છે.

કોણ છે રોયલ ફેમિલીની રાજકુમારી દિયા કુમારી, કેવી રહી છે તેની જિંદગીની સફર અને તેના દાવામાં કેટલી સચ્ચાઈ છે, જાણો 4 મુદ્દાઓમાં આ સવાલોના જવાબ

  1. દિયા કુમારી જયપુરના રાજવી પરિવારના મહારાજા સવાઈ સિંહ અને મહારાણી પદ્મિની દેવીની પુત્રી છે. વર્ષ 2013માં તે રાજસ્થાનની સવાઈ માધોપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બની હતી. 2019માં તેને લોકસભાની ચૂંટણી લડી અને રાજસમંદથી ભાજપના સાંસદ બન્યા. શાહી પરિવારના વિરોધ છતાં, તેને એક સામાન્ય પરિવારના નરેન્દ્ર સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા. સમગ્ર રાજસ્થાનમાં તેની ચર્ચા થઈ હતી. તેનાથી પણ વધુ ચર્ચા તેમના છૂટાછેડાની હતી.
  2. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. પતિ સાથે 24 વર્ષ વિતાવ્યા બાદ બંનેએ 2019માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. દિયા કુમારી ઘણી બાબતોને લઈને ચર્ચામાં રહી હતી. તાજમહેલની જમીન પર દાવો કરનારી દિયા કુમારી ત્રણ વર્ષ પહેલા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે ચર્ચામાં આવી હતી. તે દરમિયાન તેણે પોતાને ભગવાન શ્રી રામના વંશજ ગણાવ્યા હતા. એવું કહેવાય છે કે તેમના દાદા સ્વ. ભવાની સિંહ ભગવાન શ્રી રામના 307માં વંશજ હતા. આ સાબિત કરવા માટે તેણે પોતાની આખી વંશાવલી પણ જાહેર કરી દીધી હતી.
  3. IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
    યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
    લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
    કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
    આજનું રાશિફળ તારીખ 26-04-2024
    લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  4. રાજસ્થાનમાં 2013-2018 વચ્ચે વસુંધરા રાજેની સરકાર હતી. આ સરકારમાં દિયા કુમારી ભાજપના ધારાસભ્ય હતા. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન તેમની અને દિયા કુમારી વચ્ચે ક્યારેય સંબંધ નહોતો. વસુંધરા રાજેએ તેમની સરકારમાં રાજવી પરિવારની હોટેલ રાજ પેલેસના ત્રણેય દરવાજા બંધ કરી દીધા અને તેને તાળું મારી દીધું. આ ઘટનાથી રોષે ભરાયેલા રાજપૂત સમાજે વસુંધરા રાજે વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટના બાદ બંને વચ્ચેનો વિવાદ વધુ વધી ગયો હતો.
  5. દિયા કુમારી કહે છે કે, તાજમહેલની જમીન અંગે અમે જે દાવો કર્યો છે તેના દસ્તાવેજો અમારી પાસે છે. જો તેમની જરૂર પડશે અથવા કોર્ટ તેમને હાજર કરવાનો આદેશ આપશે તો અમે દસ્તાવેજો આપીશું. અમારી પાસે દસ્તાવેજો હોવાથી એક વાત સ્પષ્ટ છે કે શાહજહાંએ તાજમહેલની જમીન પર કબજો કર્યો હતો.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">