Uttarkashi bus accident: સીએમ શિવરાજ પહોંચ્યા ઉત્તરાખંડ, ઘાયલોની મુલાકાત લેશે તેમજ ઘટનાસ્થળે જશે

સીએમ શિવરાજ હવે ઉત્તરાખંડ (Uttarakhand Bus Accident) પહોંચી ગયા છે. સીએમ શિવરાજ સાથે સ્થાનિક મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપ સિંહ અને ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. સીએમ રાત્રે દહેરાદૂનમાં બચાવ અને ઘાયલોની વ્યવસ્થા પર નજર રાખશે.

Uttarkashi bus accident: સીએમ શિવરાજ પહોંચ્યા ઉત્તરાખંડ, ઘાયલોની મુલાકાત લેશે તેમજ ઘટનાસ્થળે જશે
CM Shivraj arrives in Uttarakhand, will visit injured and go to the spot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 6:46 AM

Uttarkashi bus accident: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttar Kashi)માં આજે સાંજે બસ દુર્ઘટના(Uttarakhand Bus Accident)માં 25 લોકોના કરુણ મોત થયા છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે દુર્ઘટના બાદ શોક વ્યક્ત કર્યો છે. સીએમ શિવરાજ (CM Shivraj sinh chauhan)હવે ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચી ગયા છે. સીએમ શિવરાજ સાથે સ્થાનિક મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપ સિંહ અને ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. સીએમ રાત્રે દહેરાદૂનમાં બચાવ અને ઘાયલોની વ્યવસ્થા પર નજર રાખશે. 

સીએમ શિવરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ યમુનોત્રી ધામ જઈ રહેલી બસ ખીણમાં પડી જવાથી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રીઓના મોત થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. 

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હું અને મારી ટીમ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રનાં સંપર્કમાં- શિવરાજસિંહ

ના સંપર્કમાં છીએ અન્ય એક ટ્વિટમાં સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, “હું અને મારી ટીમ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર અને મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દુઃખની આ ઘડીમાં પરિવારને એકલું ન અનુભવવું જોઈએ, અમે તમામ શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ. 

કેવી રીતે થયો અકસ્માત?

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્યમાં લાગેલી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">