PM મોદીને G7 સમિટ માટે UKનું આમંત્રણ, સંમેલન પૂર્વે ભારત આવશે બોરિસ જોનસન

પીએમ મોદી (PM Modi)ને જૂન 2021માં યુનાઈટેડ કિંગડમે  G7 Summitમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે. જ્યારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું તે G7 Summit પૂર્વે ભારતનો પ્રવાસ કરશે.

PM મોદીને G7 સમિટ માટે UKનું આમંત્રણ, સંમેલન પૂર્વે ભારત આવશે બોરિસ જોનસન
PM Modi and Boris Johnson (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 17, 2021 | 7:12 PM

પીએમ મોદી (PM Modi)ને જૂન 2021માં યુનાઈટેડ કિંગડમે  G7 Summitમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા છે. જ્યારે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું તે G7 Summit પૂર્વે ભારતનો પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે દુનિયાની ફાર્મસી તરીકે ભારત પહેલેથી જ દુનિયાની 50 ટકાથી વધારે રસી સપ્લાય કરે છે. તેમજ યુકે અને ભારતે મહામારી દરમ્યાન એક સાથે મળીને કામ કર્યું હતું.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ હાલમાં જ રદ થયો છે. બોરિસ જોનસન આ વખતે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બનવાના હતા. જો કે કોરોનાના નવા સ્ટ્રેન બાદ તેમણે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી અને ભારત આવવા પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીએમએ ભારતના પીએમ મોદી સાથે વાત કરી હતી અને આ મહિનાના અંતમાં ભારત આવવા માટે અસમર્થ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પીએમ બોરિસ જોનસને પોતાની યાત્રા રદ કરવાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના ખતરનાક નવા સ્ટ્રેન બાદ બ્રિટેનમાં લોકડાઉન લાદવામાં લગાવવામાં આવ્યું છે. તે સમયે તેમણે પીએમ જોનસને કહ્યું કે તેમની માટે યુકેમાં રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે વાઈરસ રોકવા માટે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. ફોન પર વાતચીત કરતાં બંને દેશોના નેતાઓએ દ્રિપક્ષીય સબંધો માટે પોતાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યા. બોરિસ જોનસને પીએમ મોદીને કહ્યું કે વર્ષ 2021ના છેલ્લા 6 માસમાં ભારત પ્રવાસ માટે સક્ષમ હોવાની આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે આતંકી સંગઠન હુમલાની તૈયારીમાં, ભાગી છૂટેલા આતંકીઓના લાગ્યા પોસ્ટર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">