AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે સર્જાયો વિવાદ, 40 વર્ષ જૂનો ઝઘડો છે વિવાદનું મૂળ

મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે સર્જાયો વિવાદ, 40 વર્ષ જૂનો ઝઘડો છે વિવાદનું મૂળ
Udaipur controversy
| Updated on: Nov 28, 2024 | 6:11 PM
Share

ભારતીય ઈતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ બહાદુરી અને સાહસના પ્રતીક તરીકે લેવામાં આવે છે. તેઓ મેવાડના રાણા હતા. મહારાણા પ્રતાપ એક યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી લડત આપી હતી. તેમના વંશજો હજુ પણ ઉદયપુરમાં રહે છે અને તેમના વારસાને ટકાવી રાખ્યો છે, પરંતુ આ વારસાની સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં આ વિવાદ કેમ વકર્યો છે, વિવાદનું મૂળ શું છે અને મહારાણા પ્રતાપના વંશજ કોણ છે તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું. મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">