AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે સર્જાયો વિવાદ, 40 વર્ષ જૂનો ઝઘડો છે વિવાદનું મૂળ

મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે સર્જાયો વિવાદ, 40 વર્ષ જૂનો ઝઘડો છે વિવાદનું મૂળ
Udaipur controversy
| Updated on: Nov 28, 2024 | 6:11 PM
Share

ભારતીય ઈતિહાસમાં મહારાણા પ્રતાપનું નામ બહાદુરી અને સાહસના પ્રતીક તરીકે લેવામાં આવે છે. તેઓ મેવાડના રાણા હતા. મહારાણા પ્રતાપ એક યોદ્ધા હતા જેમણે મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી લડત આપી હતી. તેમના વંશજો હજુ પણ ઉદયપુરમાં રહે છે અને તેમના વારસાને ટકાવી રાખ્યો છે, પરંતુ આ વારસાની સાથે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં આ વિવાદ કેમ વકર્યો છે, વિવાદનું મૂળ શું છે અને મહારાણા પ્રતાપના વંશજ કોણ છે તેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું. મહારાણા પ્રતાપના વંશજો અને મેવાડના રાજવી પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. ઉદયપુરના રાજવી પરિવારમાં વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહને લઈને 25 નવેમ્બરે જે હંગામો થયો હતો તે સમગ્ર દેશે જોયો હતો. વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક બાદ રાજવી પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">