LACમાં ડ્રેગનના નાપાક કૃત્ય પર વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ચીનના કબજા હેઠળના વિસ્તારમાં બંને પુલ, ગેરકાયદેસર કબ્જાનો ક્યારેય પણ નથી કર્યો સ્વીકાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, "અમે પેંગોંગ સરોવર પર તેના પહેલાથી જ અસ્તિત્વમાં છે તે પુલની સાથે ચીન અન્ય પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો જોયા છે." આ બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળ છે.

LACમાં ડ્રેગનના નાપાક કૃત્ય પર વિદેશ મંત્રાલયે કહ્યું, 'ચીનના કબજા હેઠળના વિસ્તારમાં બંને પુલ, ગેરકાયદેસર કબ્જાનો ક્યારેય પણ નથી કર્યો સ્વીકાર
Pangong TsoImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 7:24 AM

પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવની (Pangong Lake) આસપાસ ચીન (China) તેના કબજા હેઠળના વિસ્તારમાં બીજો પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બંને પુલ (Chinese Bridges in Ladakh) 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં છે. અમે અમારા પ્રદેશ પર આવો ગેરકાયદેસર કબજો ક્યારેય સ્વીકાર્યો નથી. વાસ્તવમાં, ચીન પેંગોંગ તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. ચીનના બ્રિજની માહિતી સેટેલાઈટ ફોટા દ્વારા મળી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે પેંગોંગ સરોવર પર તેના પહેલાથી જ અસ્તિત્વમાં છે તે પુલની સાથે ચીન અન્ય પુલ બનાવી રહ્યું હોવાના અહેવાલો જોયા છે.” આ બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. “અમે ક્યારેય અમારા ક્ષેત્રમાં આવા ગેરકાયદેસર કબજાનો સ્વીકાર કર્યો નથી, ન તો અમે અયોગ્ય ચીની દાવાઓ અથવા આવા બાંધકામ પ્રવૃત્તિઓને માન્યતા આપીએ છીએ.” પ્રવક્તાએ કહ્યું, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે.

સુરક્ષા અને આર્થિક વિકાસ માટે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ

બાગચીએ કહ્યું, ‘દેશના સુરક્ષા હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા. સરકાર ખાસ કરીને 2014થી રસ્તા, પુલ વગેરેના નિર્માણ સહિત સરહદી માળખાકીય સુવિધાઓના વિકાસને ઝડપી બનાવી રહી છે. તેમણે કહ્યું, “સરકાર માત્ર ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ નથી, પરંતુ આ વિસ્તારોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે.” વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું સરકાર ભારતની સુરક્ષાને પ્રભાવિત કરનારી તમામ ઘટનાઓ પર સતત નજર રાખે છે. સાથે જ દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, સેટેલાઈટ તસવીરો અને ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે ચીન પૂર્વી લદ્દાખમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પેંગોંગ તળાવની આસપાસ તેના કબજા હેઠળના વિસ્તારમાં બીજો પુલ બનાવી રહ્યું છે. તેના દ્વારા ચીનની સેનાને આ વિસ્તારમાં ઝડપથી પોતાના સૈનિકો સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. જાણવા મળ્યું છે કે ચીને હાલમાં જ આ વિસ્તારમાં પ્રથમ પુલનું નિર્માણ પૂર્ણ કર્યું છે. નવો પુલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)થી 20 કિમીથી વધુ દૂરના વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં, સંવેદનશીલ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને તરફથી લગભગ 50,000થી 60,000 સૈનિકો તૈનાત છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">