AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું

ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા. જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન […]

ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું
Follow Us:
| Updated on: Mar 31, 2019 | 7:32 AM

ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા.

જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન પણ કર્યો નથી. દેશનો ચોકીદાર ચોર નથી પણ પ્યોર છે. તે વાત ભૂલવી ન જોઇએ.  તેમજ 2019ની ચૂંટણીમાં  ભાજપને 15 થી 20 બેઠકોનું નુકસાન ભાજપને ઉત્તર પ્રદેશમાં થઈ શકે છે તેવી સ્થિતિ લાગી રહી છે. જેના માટે તેમણે સપા-બસાપાને એકજૂથ થવાનું કારણ આપ્યું છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

આ પણ વાંચો : રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું 

આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, મુસ્લિમ આપણા દેશના જ નાગરિક છે. દેશ બનાવવા માટે રાજનીતિ કરવી જોઇએ નહીં. સમાજ બનાવવા માટે રાજનીતિ કરવી ન જોઇએ. તેમને સાથે લઈને ચાલવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી સરકાર દેશના કામકાજમાં હિન્દુ-મુસ્લિમમાં કોઈ ભેદ કરી રહ્યા નથી. નાગરિકો વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યો નથી.

જે સાથે જ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે,  દેશની આઝાદી સમયે કોંગ્રેસને પણ Communal party(કોમ્યુનલ પાર્ટી) કહેવામાં આવી હતી. જે તે સમયની સ્થિતિના અનુરૂપ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">