Jharkhand: ધનબાદમાં ફરી જમીન ધસી, ત્રણ મહિલાઓ દટાઈ

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જમીન ધસી જવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ લગભગ 13 મહિના પહેલા પણ આવી જ ઘટના બની હતી. બીસીસીએલના અધિકારીના જણાવ્યા અનુસાર, જમીન ધસી પડવાનું કારણ કોલીરીની અંદર પાણીનું લીકેજ છે. આ સાથે જ અકસ્માત બાદ મૃતકના સ્વજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે.

Jharkhand: ધનબાદમાં ફરી જમીન ધસી, ત્રણ મહિલાઓ દટાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:35 AM

Jharkhand:  ઝારખંડના ધનબાદ જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની ખાણ વિસ્તારમાં જમીન ધસી પડી હતી અને ત્રણ મહિલાઓને જીવતી દટાઈ ગઈ હતી. આ ઘટના ધનબાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર કુસુન્દા કોલિયરી વિસ્તારમાં બની હતી. ત્રણેય મહિલાઓના નામ મનવા દેવી, પાર્લા દેવી અને થંડી દેવી છે.

આ પણ વાંચો: બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટ વિશે પૂછવા પર વામપંથીઓ પર ગુસ્સે થયા RSS ચીફ મોહન ભાગવત

ત્રણ મહિલાનો પરિવાર ધોબી કુલીની ઝૂંપડપટ્ટીમાં રહે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે જ્યારે જમીનમાં ઘસી ગઈ ત્યારે એક મહિલા પહેલા ખાડામાં પડી, પરંતુ જ્યારે તેની સાથે રહેલી બે મહિલાઓ તેને બચાવવા ગઈ તો તેઓ પણ ખાડામાં પડી ગઈ હતી. ખાડો લગભગ 30 ફૂટ ઊંડો હતો. આ સાથે જ અકસ્માત બાદ મૃતકના સ્વજનોની હાલત ખરાબ છે અને રડી રહ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

બચાવ કામગીરી ચાલુ છે

એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, ઘટનાની માહિતી મળતા જ બીસીસીએલની બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે કાટમાળ ખોદીને બચાવ કામગીરી શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય મહિલાઓના માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.

સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો

તે જ સમયે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. ખાણ વિસ્તારના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના લોકોનું યોગ્ય પુનર્વસન ન કરવાનો આરોપ BCCL પર લગાવ્યો હતો. જો કે, બીસીસીએલના અધિકારીઓ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ હંગામો જોઈને તેઓ પાછા ફર્યા હતા. સ્થાનિક લોકોના મતે અહીંના લોકોના યોગ્ય પુનર્વસન પ્રત્યે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રનું વલણ પણ ઉદાસીન રહ્યું છે.

બીસીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું

અહીંના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જમીન ધસી જવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ લગભગ 13 મહિના પહેલા પણ આવી જ ઘટના બની હતી. બીસીસીએલની કુસુન્દા કોલીરીના પ્રોજેક્ટ ઓફિસર બીકે ઝાના જણાવ્યા અનુસાર, જમીન ધસી પડવાનું કારણ કોલીરીની અંદર પાણીનું લીકેજ છે. જેના કારણે જમીન ધસી પડી અને ખાડો પડે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">