અયોધ્યામાં આ વખતે ધૂમધામથી દિવાળી ઉજવાશે, વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ ઉજવવાની યોજના

અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે. Web Stories View […]

અયોધ્યામાં આ વખતે ધૂમધામથી દિવાળી ઉજવાશે, વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ ઉજવવાની યોજના
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 7:57 PM

અયોધ્યામાં હાલમાં જશ્નનો માહોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણનો માર્ગ સાફ થઈ ગયો છે. હવે ભવ્યમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વર્ષે અયોધ્યામાં વર્ચ્યુઅલ રીતે દીપોત્સવ કરવામાં આવશે. દિવાળીમાં અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. આ વખતે યોગી સરકારનો અયોધ્યામાં આ ચોથો દીપોત્સવ છે.

this-time-in-ayodhya-diwali-will-be-celebrated-with-pomp-the-target-of-lighting-5-51-lakh Ayodhya ma aa vakhate dhumdham thi diwali ujvase vertual rite dipotsav ujavavani yojna

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અન્ય દીપોત્સવની જેમ આ વર્ષે પણ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. આ વખતનો દીપોત્સવ બે ગણા ઉત્સવની સાથે મનાવવાની યોજના છે. કોવિડ 19ના દિશા નિર્દેશોનું પાલન કરતા અયોધ્યામાં આ વખતે 5.51 લાખ દીવા પ્રગટાવી નવા રેકોર્ડ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જિનિસ બુકમાં દાખલ 4.14 લાખ દીવા પ્રગટાવવાનો પોતાનો જ રેકોર્ડ અયોધ્યાવાસી તોડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

this-time-in-ayodhya-diwali-will-be-celebrated-with-pomp-the-target-of-lighting-5-51-lakh Ayodhya ma aa vakhate dhumdham thi diwali ujvase vertual rite dipotsav ujavavani yojna

મુખ્ય સચિવ નવનીત સહગલે જણાવ્યું કે અયોધ્યામાં આયોજિત દીપોત્સવ કાર્યક્રમમાં એકરૂપતા હશે. જે પણ અયોધ્યામાં સજાવટ થઈ રહી છે, તેનું ડ્રોન મેપિંગ થશે. તે સિવાય દીપોત્સવની ખાસિયત એ હશે કે અમે ડિજિટલ દીવાળીનો કન્સેપ્ટ લોન્ચ કરી રહ્યા છે. તેના દ્વારા ઓનલાઈન લોકો અયોધ્યામાં કાર્યક્રમમાં સામેલ થઈ શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">