નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી

7 હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારતમાં લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુકે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે. નીરવ મોદીએ અપીલ કરી હતી કે તેનું પ્રત્યાર્પણ ન કરવામાં આવે. કોર્ટે આ મામલે કહ્યું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈપણ દૃષ્ટિકોણથી અન્યાયી કે દમનકારી નહીં હોય.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી
Nirav Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:11 PM

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ભારત સરકાર હાલમાં લંડનની જેલમાં બંધ નીરવ મોદીને વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓએ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાનૂની પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

નીરવ મોદીએ આ અપીલના વિરોધમાં અને પોતાના બચાવમાં ઘણી દલીલો રજૂ કરી હતી. એવા અહેવાલો હતા કે નીરવ મોદી ભારતીય કાયદાનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ તે ઇચ્છતો ન હતો કે તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે. જ્યારે નીચલી કોર્ટે નીરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય આપ્યો ત્યારે નીરવ હાઈકોર્ટમાં ગયો. હવે હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

નીરવ મોદીએ બચાવ માટે શું કહ્યું?

નીરવ મોદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ભારતમાં જેલોની હાલત ખૂબ જ ખરાબ છે અને તેના જીવને ખતરો હોઈ શકે છે. તેના જવાબમાં ભારતીય એજન્સીઓએ લંડનની કોર્ટને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને કહ્યું હતું કે નીરવ મોદી ટાળવા માટે આવું કહી રહ્યો છે. હવે હાઈકોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેને ભારતને સોંપવાનો નિર્ણય ન તો અયોગ્ય છે અને ન તો કોઈ દબાણ હેઠળ લેવામાં આવી રહ્યો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">