Monsoon session of Lok Sabha : સંસદના ચોમાસું સત્રમાં અનેક બિલ પાસ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
સંસદના ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર (Central Government) અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સંસદમાં તેમની વાત રાખવાનું કહ્યું છે , વડાપ્રધાને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના કેબિનેટ કક્ષાના પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાનો નિર્દેશ આપ્યો છે.
monsoon session : ચોમાસું સત્રની 19 જુલાઈના રોજ સંસદના ચોમાસું સત્ર શરુ થનારું છે. આ સત્રમાં ઉઠનારા મુદ્દાઓને લઈ પક્ષ-વિપક્ષે તૈયારી શરુ કરી છે. આ તૈયારીને લઈ આજે મંત્રીપરિષદની મહત્વની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ તમામ પ્રધાનોને ખાસ કરી પ્રથમ વખત બનેલા પ્રધાનો બનેલા સાંસદોને ચોમાસું સત્ર માટે મંત્ર આપ્યો છે.
ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર (Central Government)અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.તેમણે મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સદનમાં તેમની વાત રાખવાનું કહ્યું છે , વડાપ્રધાને રાજ્યના પ્રધાનોને તેમના કેબિનેટ પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાની સ્ટડી કરવાનો નિર્દેશ આપ્યો છે.
સંસદના ચોમાસું સત્ર (monsoon session)માં કેન્દ્ર સરકાર અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષે પણ સરકારને ધેરાવીની તૈયારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકારને કોરોના મહામારી (Corona epidemic), ખેડૂત આંદોલન, મોંધવારી અને વિકાસના મુદ્દાઓ પર ધેરવાની તૈયારી છે. આ જ કારણ છે કે, વિપક્ષ તરફથી ઉઠાવેલા મુદ્દાઓ પર તૈયારી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકાર (Central Government)આના પર ધ્યાન આપતા તેમના મંત્રીઓને અત્યારથી જ અર્લટ કરી રહી છે. સુત્રોના જણાવાયા અનુસાર સ્વાસ્થ્ય પ્રધાન તમામ તૈયારી અને ડેટાની સાથે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અનેક બિલ પાસ કરવાની તૈયારી કરી રહી છે.બીજી બાજુ વિપક્ષ પણ સરકારને ધેરવાનો પ્રયાસ કરી રહી છે.
મુદ્દો સ્પષ્ટ છે કે, આ વખતે ચોમાસું સત્ર સત્તા અને વિપક્ષ બંન્ને માટે પડકાર હશે. વડાપ્રધાન મોદી વારણસીના પ્રવાસ પર છે, ત્યારે 15 જુલાઈને ગુરુવારે સાંજે રુદ્રાક્ષ કનવેશન સેન્ટરનું ઉદ્ધાટન કરશે. 186 કરોડથી બનાવવામાં આવેલા આ સેન્ટરમાં 1200 લોકોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)વારણસીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. તો કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ છે.
ભારત અને જાપાનની વર્ષો જુની દોસ્તી અને વડાપ્રધાનના બનારસ પ્રવાસ પ્રતીક બની છે. રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય કન્વેશન સેન્ટર બનારસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ઉદ્ધાટન કરશે. તેમજ 24મી વખત તેમના સંસદીય ક્ષેત્ર વારણસીનો પ્રવાસ કરશે. તેની ખાસિયત એ છે કે, સેન્ટર શિવલિંગના આકારમાં બનાવવામાં આવ્યા છે અને તેની ડિઝાઈનને જાપાનની કંપનીએ કરી છે. ભારત અને જાપાનની દોસ્તી જીવતી જાગતી મિસાઈલ રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરની અનેક ખાસિયત છે.
રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર જાણો
186 કરોડ રુપિયાના ખર્ચે બનેલા કન્વેશન સેન્ટરમાં 1200 લોકોને બેસવાની વ્યવસ્થા છે. 150 લોકોની ક્ષમતામાં 2 મીટિંગ હોલ, એક વીઆઈપી કક્ષ અને 4 ગ્રીન રુમ છે. સેન્ટરમાં એક ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં વિશ્વ પ્રદર્શનની સુવિધા છે. ત્રણ એકરમાં બનેલા આ સેન્ટરમાં 120 કિલો વોટનો સૌલાર પ્લાન્ટ અને 200 કિલો વોટનું કનેક્શન છે. જેમાં 108 રુદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : FATF: તમને ખબર છે શું હોય છે FATF નું Black અને Grey List ? આતંકવાદી ભંડોળને રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ