ભારતના પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ કારણોસર ફરી એક વખત કેબિનેટમાં સામેલ થયા નથી

નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લીધા છે. તો PM મોદી કેબિનેટમાં કયા કયા નેતાઓને સ્થાન મળશે તેની અટકળો ચાલી રહી હતી. જેમાં અમિત શાહ પ્રધાનમંડળમાં સામેલ થશે કે નહીં તેની પણ અનેક અટકળો ચાલી રહી હતી. તો ત્રીજા ક્રમે અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પરંતુ સૌથી ચોંકાવનાર વાત એ છે […]

ભારતના પૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ કારણોસર ફરી એક વખત કેબિનેટમાં સામેલ થયા નથી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લીધા છે. તો PM મોદી કેબિનેટમાં કયા કયા નેતાઓને સ્થાન મળશે તેની અટકળો ચાલી રહી હતી. જેમાં અમિત શાહ પ્રધાનમંડળમાં સામેલ થશે કે નહીં તેની પણ અનેક અટકળો ચાલી રહી હતી. તો ત્રીજા ક્રમે અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પરંતુ સૌથી ચોંકાવનાર વાત એ છે કે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આ વખતે સરકારનો ભાગ નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લઈને બીજી વખત PM બન્યા છે પરંતુ નીતિશ કુમારની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અરૂણ જેટલી પણ આ વખતે સરકારનો ભાગ નથી બન્યા. પોતાની તબિયતને લઈને તેમણે પ્રધાનમંત્રીને પત્ર લખીને મંત્રી પદ ન આપવા માટેની વિનંતી કરી હતી. તો સાથે સુષમા સ્વરાજે પણ મંત્રીપદ માટે ના પાડી છે. માહિતી પ્રમાણે સુષમા સ્વરાજે પણ પોતાની તબિયતના કારણે મંત્રીપદથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.જો કે સુષમા સ્વરાજ શપથ વિધિમાં હાજર રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">