રેલવેમાં મદદ માટે પણ ચૂકવવા પડશે રૂપિયા, હેલ્પલાઈન નંબર 139 પર માહિતીનો લાગશે આટલો ચાર્જ

ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. અને જો તમારે કોઈ રેલવેને લગતી ફરિયાદ નોંધાવી છે તો એ પણ મોંઘી પડવાની છે કેમ કે, રેલવેમાં હવેથી મદદ માટે પણ રૂપિયા ચૂકવવા પડશે. 139 હેલ્પલાઈન નંબર અત્યારે તો ફ્રી છે. પરંતુ પહેલી જાન્યુઆરી પછી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એક મિનિટના 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ […]

રેલવેમાં મદદ માટે પણ ચૂકવવા પડશે રૂપિયા, હેલ્પલાઈન નંબર 139 પર માહિતીનો લાગશે આટલો ચાર્જ
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 6:26 PM

ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છો. અને જો તમારે કોઈ રેલવેને લગતી ફરિયાદ નોંધાવી છે તો એ પણ મોંઘી પડવાની છે કેમ કે, રેલવેમાં હવેથી મદદ માટે પણ રૂપિયા ચૂકવવા પડશે. 139 હેલ્પલાઈન નંબર અત્યારે તો ફ્રી છે. પરંતુ પહેલી જાન્યુઆરી પછી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. એક મિનિટના 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ જો તમામ ફોનમાં ચાર રૂપિયાનું જ બેલેન્સ છે તો પછી તમે 139 નંબર પર કોલ નહીં કરી શકો.

Image result for railway

આ પણ વાંચોઃ 166 વર્ષમાં ભારતીય રેલવેએ પહેલીવાર રચ્યો આ ઈતિહાસ, જાણો 2019માં શું નવું થયું?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલી જાન્યુઆરીથી નવી સુવિધા અમલી બની જશે. જેમાં એક હેલ્પલાઈન નંબર 139 અને 182 નંબર ચાલુ રહેશે. બાકીના તમામ હેલ્પ લાઈન નંબર બંધ થશે. સાથે એક “રેલમદદ” એપ શરૂ કરવામાં આવી છે. અને એપ ડાઉન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાશે. જોકે પ્રવાસીઓને ફરિયાદ કરવી મોંઘી પડશે પરંતુ રેલવેને હેલ્પલાઈન પર મળતા ફેક કોલમાંથી છૂટકારો મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">