નાગરિકતા સુધારા કાયદાની ગેરસમજ થશે દુર, RSS કરશે ડોર ટૂ ડોર અભિયાન

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસમાં જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કર્યો. RSSએ લોકોની વચ્ચે આ નવા નાગરિકતા કાયદા વિશે જાગરૂકતા ફેલાવવાની વાત કરી છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]

નાગરિકતા સુધારા કાયદાની ગેરસમજ થશે દુર, RSS કરશે ડોર ટૂ ડોર અભિયાન
Follow Us:
| Updated on: Dec 21, 2019 | 8:26 AM

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસમાં જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કર્યો. RSSએ લોકોની વચ્ચે આ નવા નાગરિકતા કાયદા વિશે જાગરૂકતા ફેલાવવાની વાત કરી છે.

Image result for rss door to door

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

RSS દિલ્હી ચેપ્ટરના પ્રમુખ ભરત શર્માએ કહ્યું કે અમે ત્રણ-ચાર દિવસમાં દેશમાં સુમેળ અને શાંતિ ફરીથી સ્થાપિત કરીશું. અમે તમામ ઘરે-ઘરે (ડોર ટૂ ડોર) જઈશું. અમારા RSSના એક-એક કાર્યકર્તા નાગરિકતા સુધારા કાયદા વિશે ઓછામાં ઓછા 10 લોકોને બતાવશે અને આ અધિનિયમ વિશે ફેલાયેલી ભ્રમણાને દુર કરીશું. યુવાઓ સુધી પહોંચવા માટે પણ એક અભિયાન શરૂ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દરમિયાન ‘ભારત માતાની જય’ના નારા લગાવવામાં આવ્યા અને કનોટ પ્લેસની અંદર સર્કલમાં જાગરૂકતા માટે માર્ચ પણ કાઢી હતી. એક RSS કાર્યકર્તાએ જણાવ્યું કે લોકોને પહેલા સમજવું જોઈએ કે CAA શું છે. આ અધિનિયમમાં કોઈ પણ ભારતીય નાગરિકની વિરૂદ્ધ કઈ પણ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પ્રદર્શનને ‘નાગરિક માર્ચ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. આ ઔપચારિક રીતથી કોઈ સંગઠન કે સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું નહતું. તેમાં દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (DUSU) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યોએ પણ ભાગ લીધો. તે દરમિયાન CAAની સાચી જાણકારીવાળા પોસ્ટર પણ વહેંચવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">