ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2 હજાર રૂપિયાનો કર્યો વધારો

લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતાની સાથે જ આ રાજ્યમાં મુખ્યમંત્રીએ ​​ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને ટેકો આપવા માટે ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. આ રકમ 6 હજારથી વધારીને 8 કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2 હજાર રૂપિયાનો કર્યો વધારો
PM Kisan
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 5:45 PM

લોકસભા ચૂંટણીની આચારસંહિતા હટતાની સાથે જ રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ ​​ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને ટેકો આપવા માટે રાજસ્થાનની ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. રાજસ્થાનમાં આ રકમ 6 હજારથી વધારીને 8 કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત CMOના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતને સમર્થન! મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જનતાને આપેલા વચનોને પૂર્ણ કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. તેથી ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે રાજ્યમાં સન્માન નિધિની રકમ 2000 રૂપિયા વધારવામાં આવી છે. આ રકમ 6 હજાર રૂપિયાથી વધારીને 8 હજાર રૂપિયા કરવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે મોટા વચનો આપવામાં આવ્યા હતા

મળતી માહિતી મુજબ, ભાજપે સત્તામાં આવતા પહેલા ખેડૂતોને આપેલા સંકલ્પ પત્રમાં ખેડૂતોને ખુશ કરવાનું વચન આપ્યું હતું તેના અનુસંધાનમાં સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત કિસાન સન્માન નિધિની રકમ વધારીને 12 હજાર રૂપિયા કરવાનું વચન આપવામાં આવ્યું હતું. આ સાથે ખેડૂતોની જમીનની હરાજી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડવાનું પણ વચન આપવામાં આવ્યું હતું.

રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ડાયરેક્ટ ટ્રાન્સફર બેનિફિટ (DBT) દ્વારા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 4 મહિનાના અંતરાલ પર 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે. તેની ચકાસણી બાદ યોજનાના લાભો સીધા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">