AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Presidential Polls 2022 Highlights : મતદાન પૂર્ણ, કોણ બનશે રાષ્ટ્રપતિ યશવંત સિંહા કે દ્રૌપદી મુર્મુ?,21મી જુલાઈએ ચૂંટણીના પરિણામો જાહેર થશે

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું. કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો.21મી જુલાઈએ પરિણામ જાહેર થશે.

Presidential Polls 2022  Highlights : મતદાન પૂર્ણ, કોણ બનશે રાષ્ટ્રપતિ યશવંત સિંહા કે દ્રૌપદી મુર્મુ?,21મી જુલાઈએ ચૂંટણીના પરિણામો જાહેર થશે
Presidential Polls 2022 LIVE Updates
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 6:09 PM
Share

આજે  રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન યોજાયું હતુ.દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી (President Election) માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દેશભરના તમામ ધારાસભ્યો અને સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દેશના 4800 સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો હતો. એનડીએના દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)સામે વિરોધ પક્ષ તરફથી યશવંત સિંહા (Yashwant Sinha) મેદાનમાં છે. વોટિંગ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કિસ્સા પણ સામે આવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ સિવાય કોંગ્રેસ, સપા, એનસીપી તરફથી ક્રોસ વોટિંગના સમાચાર પણ સામે આવ્યા છે.

21મી જુલાઈએ પરિણામ જાહેર થશે

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયું. કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત તેમજ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પ્રથમ વખત આદિવાસી મહિલાનો તાજ લગભગ નિશ્ચિત છે. 27 પક્ષોના સમર્થન સાથે દ્રૌપદી મુર્મુનું પલડું ભારે છે. તે જ સમયે, માત્ર 14 પક્ષોના સમર્થનથી, સિંહાને અંદાજે 3.62 લાખ મત મળવાની અપેક્ષા છે. 21મી જુલાઈએ પરિણામ જાહેર થશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">