વડાપ્રધાન મોદીના ‘મનની વાત’, કોરોના સામે યોગ અને આયુર્વેદ મહત્વપૂર્ણ

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં એક વખત ફરીથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. તેમને સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ગઈ વખતે જ્યારે મેં તમારી સાથે ‘મન કી વાત’ કરી, ત્યારે ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણુ બધુ ખુલી ચૂક્યુ છે. ત્યારે આપણે વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે […]

વડાપ્રધાન મોદીના 'મનની વાત', કોરોના સામે યોગ અને આયુર્વેદ મહત્વપૂર્ણ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:54 PM

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં એક વખત ફરીથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. તેમને સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે ગઈ વખતે જ્યારે મેં તમારી સાથે ‘મન કી વાત’ કરી, ત્યારે ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણુ બધુ ખુલી ચૂક્યુ છે. ત્યારે આપણે વધારે સતર્ક રહેવાની આવશ્યકતા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોરોનાથી થતો મૃત્યુદર પણ આપણા દેશમાં ખુબ ઓછો છે. જે નુકસાન થયું છે, તેનું દુ:ખ બધાને છે પણ જે કંઈ પણ આપણે બચાવી શક્યા છે, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે. વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કોરોના સામે યોગ અને આયુર્વેદ ખુબ મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર ભારત દેશને એક નવી ઉંચાઈ લઈ જશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">