શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

23મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડાશી દેશ પાકિસ્તાન પણ નજર રાખીને બેઠુ છે. બંને દેશોની વચ્ચે સીમા તણાવને જોઈને પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોમાં રસ નથી. તે સિવાય પાકિસ્તાનમાં રહેતા ઘણાં લોકોના ભારતમાં કૌટુબિંક સંબંધ પણ છે. પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે તે નથી ઈચ્છતા કે નરેન્દ્ર મોદી બીજી વાર સત્તામાં આવે. તેની પાછળનું કારણ […]

શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?
Follow Us:
| Updated on: May 22, 2019 | 5:39 AM

23મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડાશી દેશ પાકિસ્તાન પણ નજર રાખીને બેઠુ છે. બંને દેશોની વચ્ચે સીમા તણાવને જોઈને પાકિસ્તાનની ચૂંટણીના પરિણામોમાં રસ નથી. તે સિવાય પાકિસ્તાનમાં રહેતા ઘણાં લોકોના ભારતમાં કૌટુબિંક સંબંધ પણ છે.

પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે તે નથી ઈચ્છતા કે નરેન્દ્ર મોદી બીજી વાર સત્તામાં આવે. તેની પાછળનું કારણ છે કે ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને આંતકીઓને ઠાર કરવા માટે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકથી લોકો ગભરાઈ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

મોટાભાગના પાકિસ્તાની નાગરિક નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર ફરી ના આવે તેવું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ કહ્યું કે મને નરેન્દ્ર મોદી બહુમત સાથે ફરીથી સત્તામાં આવે તેની પર શંકા છે. મને વિશ્વાસ છે કે તેમને બહુમત નહીં મળે, જે પાકિસ્તાન માટે સારૂ છે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે જો મોદી 2019ની ચૂંટણી જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિવાર્તાની વાત સારી થશે. ત્યારે લંડનમાં રહેતા પાકિસ્તાની બિઝનેસમેને કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા લોકોનો વિચાર વિદેશમાં રહેતા લોકો કરતા અલગ છે.

આ પણ વાંચો: 200થી વધારે દેશમાં જોવાશે વલ્ડૅકપ, ભારતમાં આ 7 ભાષામાં થશે પ્રસારણ

અમારૂ માનવું છે કે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા મળવી જોઈએ. તેથી પાકિસ્તાનની ધરતીથી સંચાલિત થતાં આતંકવાદી સંગઠનો માટે તે એક સારૂં કામ કરશે અને પાકિસ્તાન સરકાર પર અમારી માતૃભૂમિથી આતંકવાદને ખત્મ કરવા માટે દબાણ કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">