શહીદ જવાનો માટે લોહી વહાવવા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ મલખાન સિંહે ભરી હુંકાર, સરકાર માત્ર હા પાડે તો પાકિસ્તાનને ધૂળ ચટાવી દઈશું !

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના કારણે સમગ્ર દેશમાં રોષ છે. આ વચ્ચે બીહડો ચંબલના કુખ્યાત ડાકુ મલખાન સિંહે પણ પાકિસ્તાન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મલખાન સિંહ તેના 700 સાથીઓ સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે તૈયાર છે. દસ્યુ સમૂહના મુખ્યાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં […]

શહીદ જવાનો માટે લોહી વહાવવા એક સમયના ચંબલના ખુંખાર ડાકુ મલખાન સિંહે ભરી હુંકાર, સરકાર માત્ર હા પાડે તો પાકિસ્તાનને ધૂળ ચટાવી દઈશું !
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 11:23 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના કારણે સમગ્ર દેશમાં રોષ છે. આ વચ્ચે બીહડો ચંબલના કુખ્યાત ડાકુ મલખાન સિંહે પણ પાકિસ્તાન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, મલખાન સિંહ તેના 700 સાથીઓ સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માટે તૈયાર છે.

દસ્યુ સમૂહના મુખ્યાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મધ્ય પ્રદેશમાં 700 ડાકુઓ બચ્યા છે અને તેઓ એક સાથે સીમા પર જઈને મરવા માટે તૈયાર છે. જો સરકાર પરવાનગી આપે તો કોઈપણ શરત વગર પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર છીએ. જેના માટે અમને સરકાર પાસેથી કોઈ પગાર પણ જોઈતો નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક સમયના ચંલબ બીહડના કુખ્યાત મલખાન સિંહે કહ્યું કે, અમારી પાસે લખાવી લો કે અમે મરી જઈએ તો કોઇ પણ ગુનો બનશે નહીં. અમારું બાકી રહેલું જીવન દેશની મદદ કરવા માટે લગાવવા માંગીએ છે. તેમજ તેમણે કહ્યું કે, પાકિસ્તાનીઓ અમને સહેજ પણ નુકસાન કરી શકે નહીં.

આ પણ વાંચો : ‘ઘર બનાવવા માટે પાકિસ્તાની સિમેન્ટ વગર ચલાવી લઈશું’, ભારતીય વેપારીઓએ પાક.ને આપ્યો ખરેખરનો આર્થિક આંચકો

કાનપુરમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મલખાન સિંહ તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ તેમણે પોતાના સાથી જવાનો સાથે પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની વાત કરી છે.

[yop_poll id=1627]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">