NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા

કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા
Agatha Sangma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:16 PM

NPP Demands Repeal of CAA: નેશનલ પીપલ્સ પાર્ટીના (NPP) નેતા અને મેઘાલયના લોકસભા સાંસદ અગાથા સંગમાએ (Agatha Sangma) રવિવારે NDA સહયોગીની બેઠકમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) ને રદ કરવાની માગ કરી છે. મીટિંગ પછી, તેમણે કહ્યું કે, જ્યારથી કૃષિ કાયદાઓ (Farm Laws) રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

સંગમાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી (Agatha Sangma of NPP) પરંતુ તેઓ માગ પર ધ્યાન આપશે. સંગમાએ કહ્યું, મેં મારી પાર્ટી અને ઉત્તર-પૂર્વના લોકો વતી આ માંગણી કરી છે. જ્યારે અન્ય સહયોગી AIADMKએ કેન્દ્ર સરકારને બિલ પાસ કરાવવામાં પાર્ટીના સમર્થનની ખાતરી આપી છે. સંસદમાં ભાજપની સંસદીય કાર્યકારિણીની બેઠક મળી છે. આ બેઠકો 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) પહેલા યોજાઈ રહી છે.

સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવશે કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલની યાદી તૈયાર કરી છે. સરકારે સંકેત આપ્યો છે કે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ (Farm Laws) કરવાના બિલને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે. આ સાથે, સરકાર ક્રિપ્ટોકરન્સીના નિયમોને મજબૂત કરવા માટે ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021(Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) લાવશે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે પૂર્ણ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સર્વપક્ષીય બેઠકમાં શું માંગણી ઉઠી? તમામ પક્ષોના નેતાઓની બેઠકમાં વિપક્ષે સરકારને ખેડૂતોના (Farmers) ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી (MSP Act) અંગે તાત્કાલિક કાયદો ઘડવાની માગ કરી છે. બેઠકમાં (All Party Meet) ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતર, વીજળી સુધારા બિલ, ચીન સાથે સરહદ વિવાદ અને કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો TMC એ કર્યો ઈનકાર, અધીર રંજન ચૌધરીએ કહ્યું- બેઠકમાં સામેલ થવું કે નહીં તેનો નિર્ણય તેમના પર

આ પણ વાંચો : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">