PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે. આ પણ વાંચોઃ નથુરામ […]

PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું
Follow Us:
| Updated on: May 17, 2019 | 10:43 AM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન મુદ્દે હવે PM મોદીની પણ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે ભલે જ સાધ્વીએ માફી માગી લીધી છે પરંતુ તે ક્યારેય તેમને માફ નહીં કરી શકે. મહત્વનું છે કે PM મોદી ભાગ્યે જ કોઈ મુદ્દા પર પોતાની વ્યક્તિગત લાગણી લોકો વચ્ચે રાખતા હશે.

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીને ગોળી મારનારા નથુરામ ગોડ્સે વિશે એક પ્રતિક્રિયા આપી હતી. સાધ્વીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નથુરામ દેશભક્ત હતો અને રહેશે. આ નિવેદન બાદ વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. સાધ્વીના નિવેદન પર અમિત શાહે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે તેમનું વ્યક્તિગત નિવેદન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">