Nagpur Positive News : નાગપુરના પ્રાણી પ્રેમી રંજીતનાથનું આ કાર્ય જોઇ આપ પણ કહેશો વાહ !

Nagpur : રંજીત નાથ, જેઓ નાગપુરના (Nagpur) રહેવાસી છે. રંજીત કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાસને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે. 

Nagpur Positive News : નાગપુરના પ્રાણી પ્રેમી રંજીતનાથનું આ કાર્ય જોઇ આપ પણ કહેશો વાહ !
શ્વાનને બિરયાની ખવડાવતા રંજીત નાથ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 22, 2021 | 2:54 PM

Nagpur : કોરોના (Corona) મહામારીના આ સમયગાળામાં એવા કેટલાય લોકો છે જેમને એક સમયનું ભોજન પણ ઘણી મુશ્કેલીથી મળી રહ્યુ છે અને લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ એવી છે જે રોજ ઘરની બહાર નિકળી રહી છે પણ તે પોતાના માટે નહી પરંતુ અબોલ જીવો માટે.

રસ્તા પર રખડતા શ્વાન (Dogs) ભૂખ્યા ન રહે તે માટે રંજીતનાથ કે જેઓ નાગપુરના રહેવાસી છે તેમણે કોરોના મહામારીની શરુઆતથી જ લગભગ 190 શ્વાનને ચિકન બિરયાની (Chicken Biryani) ખવડાવે છે. લોકો પ્રેમથી તેમને રંજીત દાદા પણ કહે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

શ્વાન માટે બનાવાય છે 30-40 કિલો  બિરયાની 

રંજીત નાથ (Ranjeet Nath)  મહામારીની શરુઆતથી રોજ લગભગ 40 કિલો બિરયાની બનાવી રહ્યા છે અને  રસ્તા પર રખડતા 190 શ્વાનને ખવડાવે છે. એએનઆઈ ન્યુઝ એજન્સીને ઇન્ટરવ્યુ દરમિયાન રંજીત નાથે કહ્યુ કે હું બુધવાર,શુક્રવાર અને રવિવારે વ્યસ્ત હોવ છુ કારણ કે હું શ્વાન માટે 30-40 કિલોગ્રામ બિરયાની તૈયાર કરુ છું. તેઓ હવે મારા બાળકો જેવા છે. હું જીવીશ ત્યાં સુધી આ કામ કરીશ. આ કામથી મને ખુશી મળે છે.

રંજીત નાથના દિવસની શરુઆત બિરયાનીની તૈયારી સાથે થાય છે. તેઓ બપોરથી જ બનાવાનુ શરુ કરી દે છે અને રોજ સાંજે 5 વાગ્યે પોતાના બાઇક પર એક મોટુ વાસણ લઇ રખડતા શ્વાનને ખવડાવા માટે શહેરમાં નિકળે છે. નાથ જણાવે છે કે મારી પાસે 10-12 નિશ્ચિત સ્થાન છે અને મારા બાળકો એ જગ્યાઓ વિશે જાણે છે. જેવો તેઓ મને જોવે છે મારી તરફ દોડવા લાગે છે. હું રસ્તા પર જાનવરો સાથે ભેદભાવ નથી કરતો બિલાડીઓને પણ ખવડાવું છું.

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">