Mission karmyogi : ‘મિશન કર્મયોગી’ની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો

Mission karmyogi : ભારતના સાત મંત્રાલયોની (Ministries) યોગ્યતામાં સુધારણા કરવા માટે રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) અને ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IIM) ને માપદંડને આધારે પાત્રતા ન આપતા વિરોધ દર્શાવ્યો છે.

Mission karmyogi : 'મિશન કર્મયોગી'ની શરૂઆત પહેલાજ કકળાટ, પ્રોજેક્ટનાં માપદંડનો NPC અને IIMએ વિરોધ કર્યો
Indian institute of management
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 4:00 PM

Mission karmyogi : વડાપ્રધાનનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન કર્મયોગી’ ના ભાગ રૂપે નાણા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિત મહત્વના સાત મંત્રાલયો અને વિભાગોના કામની ફાળવણી માટે એક અગ્રણી HR કન્સલ્ટન્સી ફર્મને મંજુરી આપી છે.

સરકાર દ્રારા રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ (NPC) અને ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IIM) અમદાવાદને કહેવામાં આવ્યું  કે, તેઓ ભારતના સાત મંત્રાલયોની (Ministries) યોગ્યતામાં સુધારણા કરવા માટે પાત્રતા ધરાવતા નથી, ત્યારે NPC અને IIM દ્વારા સરકારના આ માપદંડનો વિરોધ કરવામા આવ્યો હતો.

એક અહેવાલ બાદ, સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મહત્વાકાંક્ષી ‘મિશન કર્મયોગી’ (Mission Karmyogi) પ્રોજેક્ટનાં ભાગ રૂપે નાણા મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય સહિત મહત્વના સાત મંત્રાલયો અને વિભાગોની (Department)  કામ ફાળવણી માટે સરકારે અગ્રણી HR કન્સલ્ટન્સી (Consultancy) ફર્મની રચના કરવા અંગે વિચારણા કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રોજેક્ટ માટે થયેલી સરકાર સાથેની બેઠકમાં NPC (national Productivity council) અને IIM (Indian institute of management) એ સરકારનાં યોગ્યતાના માપદંડ પર સખત વાંધો ઉઠાવ્યો હતો. જો કે  સરકારે કહ્યું હતું કે, તેના દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડમાં કોઈ ફેરફાર કરાશે નહી.

પ્રોજેક્ટ માટે જે તે સંસ્થાએ  ભારતીય કંપની અધિનિયમ, 1956, એલએલપી એક્ટ, 2008 અથવા ભાગીદારી અધિનિયમ, 1932નો અમલ કરવાનો રહેશે. ઉપરાંત, છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં સમાવિષ્ટ છે તેવી નોંધણી કરાવવી આવશ્યક છે. જો કે, NPCએ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધણી કરી હતી.

IIMએ બેઠકમાં જણાવ્યું હતું કે, આઈઆઈએમ એક્ટ, 2017 મુજબ તે એક બોડી કોર્પોરેટ હતી, પરંતુ સરકારે નક્કી કરેલી પાત્રતાના આધારે નોંધાયેલ નથી. વધુમાં IIMએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 59 વર્ષથી કાર્યરત છે.

NPCએ બેઠકમાં જણાવ્યું હતું કે, તે 1958 થી તે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્ર બંનેને સલાહ આપી રહી છે. જોકે, સરકારે કહ્યું હતું કે તેના પાત્રતાના માપદંડમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

જો કે પ્રોજેક્ટ માટે સરકારે એવી પણ શરત મૂકી હતી કે, પાત્રતા માટે જે તે સંસ્થાએ ઓછામાં ઓછા ત્રણ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલા હોવા જોઈએ.

Latest News Updates

કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
g clip-path="url(#clip0_868_265)">