Breaking News : TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1500 કર્મચારીઓને બચાવાયા, સામે આવ્યો ભયાનક Video

TATAની માલિકીની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગનો વીડિયો પણ સામે આવ્યો છે. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે સવારની પાળી દરમિયાન ફેક્ટરીમાં લગભગ 1500 કર્મચારીઓ હાજર હતા અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Breaking News : TATAની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 1500 કર્મચારીઓને બચાવાયા, સામે આવ્યો ભયાનક Video
Massive fire at TATA factory
Follow Us:
| Updated on: Sep 28, 2024 | 12:58 PM

તામિલનાડુના હોસુરમાં TATA ઈલેક્ટ્રોનિક્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ (ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટ)માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સેલફોન ઉત્પાદન વિભાગમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે કર્મચારીઓએ જગ્યા ખાલી કરવી પડી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગને કારણે સંપત્તિને ઘણું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.

ટાટા ગ્રુપ કંપનીનામાં લાગી આગ

તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં સ્થિત ટાટા ગ્રુપ કંપનીના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. હોસુર નજીક થિમજેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં આવેલી ફેક્ટરીમાં આજે સવારે આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે સમગ્ર ફેક્ટરી કાળા ધુમાડાથી ઢંકાઈ ગઈ હતી. તેમજ સમગ્ર આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ કામદારો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભયાનક આગ જોઈને વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024

1500 કર્મચારીઓ બચાવાયા

એવું કહેવામાં આવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરનારા ત્રણ કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલુ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે સવારની પાળી દરમિયાન ફેક્ટરીમાં લગભગ 1500 કર્મચારીઓ હાજર હતા અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આગની ઘટના પર કંપનીએ શું કહ્યું?

તે જ સમયે, આ મામલે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે તમિલનાડુના હોસુરમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. પ્લાન્ટ ખાતેના અમારા ઇમરજન્સી પ્રોટોકોલ્સે સુનિશ્ચિત કર્યું કે અમારા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને અમે અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકોના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લઈશું.

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
g clip-path="url(#clip0_868_265)">