NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ

તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોકટરો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રેસિડન્ટ ડૉક્ટરો સાથે બેઠક કરી હતી. કોરોનાકાળને ધ્યાનમાં રાખીને તેમની હડતાળ સમાપ્ત કરવા અપીલ કરી છે.

NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ
Union Health Minister Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 5:28 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh mandaviya) મંગળવારે રેસિડન્ટ ડૉક્ટરો (Resident Doctors) સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડતર હોવાથી, અમે કાઉન્સેલિંગ કરી શકતા નથી. NEET PG કાઉન્સેલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીન છે. જેની સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ થશે. મને આશા છે કે NEET PG કાઉન્સેલિંગ (NEET PG Counseling) ટૂંક સમયમાં શરૂ થશે. તાત્કાલિક કાઉન્સેલિંગ શરૂ કરવા માટે રેસિડેન્ટ ડોકટરો (Resident Doctors) ઘણા દિવસોથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ (Union Health Minister) કહ્યું, ‘કોર્ટમાં 6 જાન્યુઆરીએ સુનાવણી થાય તે પહેલા અમે ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપીશું. ગઈકાલે જ્યારે રેસિડન્ટ ડૉક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથેના ગેરવર્તણૂક માટે હું દીલગીર છું. હું આશા રાખું છું કે તમામ ડોકટરો તેમની ફરજમાં જોડાય, જેથી કરીને આપણા દેશના નાગરિકો અને દર્દીઓ કોવિડના સંકટમાં હેરાન પરેશાન ન થાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલ્હીના રેસિડન્ટ ડોકટરો તેમની માંગણીઓ માટે સફદરજંગ હોસ્પિટલમાં (Safdarjung Hospital) વિરોધ કરી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને અસુવિધા થઈ રહી છે. એક વ્યક્તિએ કહ્યું, “અમે અમારી માતાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા, પરંતુ ધરણાને કારણે અમને એઈમ્સમાં જવા માટે કહેવામાં આવ્યું છે.”

આ પણ વાંચોઃ

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

આ પણ વાંચોઃ

UPSC Engineering Services 2021 DAF: એન્જીનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે DAF ફોર્મ થયું જાહેર, જુઓ તમામ વિગતો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">