Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશમાં ખાસ કરીને ગ્રામિણકક્ષાએ સ્થાનિક જરૂરીયાતને લઈને કરાયેલ અવનવી શોધ બાબતે ખાસ ઉલ્લેખ કરે છે.

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના
મન કી બાત કાર્યક્રમ થકી દેશને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 8:00 AM

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi ) આજે 29મી ઓગસ્ટ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશને સંબોધન કરશે. મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના નાગરિકોએ હાસંલ કરેલ પ્રેરણાદાયી સિધ્ધિઓનો ઉલ્લેખ કરે છે. જેથી અન્ય લોકો તેમાંથી પ્રેરણા લઈ શકે.

મન કી બાત કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશમાં ખાસ કરીને ગ્રામિણકક્ષાએ સ્થાનિક જરૂરીયાતને લઈને કરાયેલ અવનવી શોધ બાબતે ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. જેના કારણે અન્ય લોકો પણ તેમની જરૂરીયાતનું સમાધાન શોધી શકે.

રવિવાર 29મી ઓગસ્ટના રોજ રજૂ થનારા મન કી બાત કાર્યક્રમમાં, કોરોના, જન્માષ્ઠમી, ગણેશ ચતુર્થી, ચોમાસાની સ્થિતિને લઈને ખેડૂત વર્ગની ચિંતા, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વગેરે મુદ્દે વાત કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મન કી બાતના જુલાઈ માસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા તેમણે ટોક્યો ઑલિમ્પિક્સ (Olympics-2021) માં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત જોડો આંદોલન ચલાવવાની જરૂર છે. તેમણે યુવાનો પર વાત કરતા જણાવ્યું કે યુવાનો મનની વાતને દિશા આપી રહ્યા છે.

29 ઓગસ્ટ એટલે કે આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ તેમજ પીએમઓ પર લાઇવ સ્ટ્રીમ થશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર હિન્દી પ્રસારણ પછી તે પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">