AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?

Lunar eclipse 2021 Time date: આંશિક ચંદ્રગ્રહણ 2021 ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં થવાનું છે અને તમે આ સુંદર નજારો કેવી રીતે જોઈ શકશો ?

Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?
Lunar Eclipse 2021 (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:02 AM
Share

Lunar Eclipse 2021 Timings in India: 18 અને 19 નવેમ્બરે ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, તમને જણાવી દઈએ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કોઈ સૂતક રહેશે નહીં.

આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) ક્યારે થાય છે? યુએસ સ્પેસ એજન્સી નાસાના (NASA) જણાવ્યા અનુસાર, જ્યારે પૃથ્વી અથવા કહો કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પડછાયો થોડા કલાકો સુધી રહેશે અને જો હવામાન ચોખ્ખું રહેશે તો જ્યાં પણ ચંદ્ર બહાર આવશે ત્યાં લોકો આ અદ્ભુત ખગોળીય નજારો જોઈ શકશે.

તે કેટલો સમય ચાલશે ? ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 21693 સેકન્ડનો હશે, જે લગભગ 6 કલાક અને બે મિનિટનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1440 અને 2669 વચ્ચે આવનાર આ પ્રકારના ચંદ્રગ્રહણમાં 2021નુ આંશિક ચંદ્રગ્રહણ (Partial Lunar Eclipse 2021 ) સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે.

ચંદ્રગ્રહણ 2021: ભારતમા ક્યાં જોવા મળશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી થશે. નોંધનીય છે કે ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં બહુ ઓછા સમય માટે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રગ્રહણ 2021 (Lunar Eclipse 2021) થોડા સમય માટે દિલ્હીમાં પણ દેખાશે.

આ પણ વાંચોઃ

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચોઃ

Lakhimpur Kheri Violence: પૂર્વ ન્યાયાધીશ રાકેશ જૈનની દેખરેખ હેઠળ થશે લખીમપુર ખીરી હિંસાની તપાસ, SITમાં ત્રણ IPS પણ સામેલ, જાણો કોણ છે એ ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">