AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?

Lunar eclipse 2021 Time date: આંશિક ચંદ્રગ્રહણ 2021 ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં થવાનું છે અને તમે આ સુંદર નજારો કેવી રીતે જોઈ શકશો ?

Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?
Lunar Eclipse 2021 (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:02 AM
Share

Lunar Eclipse 2021 Timings in India: 18 અને 19 નવેમ્બરે ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે, તમને જણાવી દઈએ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કોઈ સૂતક રહેશે નહીં.

આંશિક ચંદ્રગ્રહણ (Chandra Grahan 2021) ક્યારે થાય છે? યુએસ સ્પેસ એજન્સી નાસાના (NASA) જણાવ્યા અનુસાર, જ્યારે પૃથ્વી અથવા કહો કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પડછાયો થોડા કલાકો સુધી રહેશે અને જો હવામાન ચોખ્ખું રહેશે તો જ્યાં પણ ચંદ્ર બહાર આવશે ત્યાં લોકો આ અદ્ભુત ખગોળીય નજારો જોઈ શકશે.

તે કેટલો સમય ચાલશે ? ચંદ્રગ્રહણનો સમયગાળો લગભગ 21693 સેકન્ડનો હશે, જે લગભગ 6 કલાક અને બે મિનિટનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1440 અને 2669 વચ્ચે આવનાર આ પ્રકારના ચંદ્રગ્રહણમાં 2021નુ આંશિક ચંદ્રગ્રહણ (Partial Lunar Eclipse 2021 ) સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ હશે.

ચંદ્રગ્રહણ 2021: ભારતમા ક્યાં જોવા મળશે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે બપોરે 12.48 વાગ્યાથી 4.17 વાગ્યા સુધી થશે. નોંધનીય છે કે ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં બહુ ઓછા સમય માટે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રગ્રહણ 2021 (Lunar Eclipse 2021) થોડા સમય માટે દિલ્હીમાં પણ દેખાશે.

આ પણ વાંચોઃ

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચોઃ

Lakhimpur Kheri Violence: પૂર્વ ન્યાયાધીશ રાકેશ જૈનની દેખરેખ હેઠળ થશે લખીમપુર ખીરી હિંસાની તપાસ, SITમાં ત્રણ IPS પણ સામેલ, જાણો કોણ છે એ ?

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">