લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન, સરકારે કરી જાહેરાત

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉનની મુદત લંબાવવામાં આવી હતી તે 3મેના રોજ પુરી થઈ જવા રહી છે. જ્યારે મજૂરો, વિદ્યાર્થીઓ લોકડાઉનના લીધે અન્ય રાજયોમાં જ ફસાઈ ગયા છે. આ લોકોને પરત પોતાના ઘરે મોકલવા માટે સરકારે ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જે બાબતે કેન્દ્ર સરકારે મંજૂરી […]

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન, સરકારે કરી જાહેરાત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:00 PM

દેશમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉનની મુદત લંબાવવામાં આવી હતી તે 3મેના રોજ પુરી થઈ જવા રહી છે. જ્યારે મજૂરો, વિદ્યાર્થીઓ લોકડાઉનના લીધે અન્ય રાજયોમાં જ ફસાઈ ગયા છે. આ લોકોને પરત પોતાના ઘરે મોકલવા માટે સરકારે ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. જે બાબતે કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

lockdown-migrant-workers-students-special-train-permission-home-ministry-modi-government

આ પણ વાંચો :   ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૃહ મંત્રાલયે જાણકારી આપી કે ગૃહ મંત્રાલય દ્વારા ફસાયેલાં વિદ્યાર્થીઓ અને મજૂરોને તમામ સુરક્ષાના ઉપાયો સાથે પહોંચાડવા માટે ટ્રેનની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને એક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જો કે ઘણાં રાજ્યો દ્વારા ટ્રેન ચલાવવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલાં પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, પર્યટકો અને અન્ય વ્યક્તિઓને પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉનમાં ફસાયેલાં લોકો માટે રેલવે મંત્રાલય વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. જ્યારે લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે રાજ્યોમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરવા પણ રાજ્યોને કહેવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">