રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે
અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, […]
અયોધ્યામાં રામ જન્મભૂમિના કાર્યક્રમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તંત્ર આ નેતાઓના વીડિયો કોન્ફરન્સ બતાવવાની વ્યવસ્થામાં જોતરાયું છે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય પરશરણ અને વાસુદેવાનંદ સરસ્વતી પણ જોડાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો