Breaking News: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, 12 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવકાર્ય ચાલુ

આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. પહાડી પરથી સતત પથ્થરો પડવાના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુદ્રપ્રયાગ પોલીસ, એસડીઆરએફ, ડીડીઆરએફ સહિતની ઘણી ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

Breaking News: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, 12 લોકો કાટમાળ નીચે દટાયા, બચાવકાર્ય ચાલુ
Landslide in Uttarakhand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 9:30 AM

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 10થી 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. પહાડી પરથી સતત પથ્થરો પડવાના કારણે રેસ્ક્યુ ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રુદ્રપ્રયાગ પોલીસ, એસડીઆરએફ, ડીડીઆરએફ સહિતની ઘણી ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે, પરંતુ ગુમ થયેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો: Sama Sikander Birthday : 42 વર્ષની ઉંમરે પણ પોતાની દિલકશ આદાઓથી ફેન્સના દિલો પર રાજ કરે છે શમા સિકંદર, જન્મદિવસ પર જાણો તેની જાણી અજાણી વાતો

જણાવી દઈએ કે રુદ્રપ્રયાગ ગૌરીકુંડમાં ગુરુવાર સાંજથી વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ટેકરી પર ભૂસ્ખલન થયું હતું, જેમાં બે દુકાનોને નુકસાન થયું હતું. ત્યારે દુકાનોમાં કામ કરતા 10 થી 12 લોકો કાટમાળ નીચે દટાયા હતા. ભૂસ્ખલનની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

થોડા સમય બાદ જિલ્લા પ્રશાસન, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, SDRF અને DDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, મુશળધાર વરસાદને કારણે રાત્રિના સમયે દુકાનોની અંદર રહેતા લોકોને બચાવી શકાયા ન હતા.

આ પણ વાંચો: Concord Biotech IPO : આજથી 5 દિવસ ગુજ્જુ કંપનીમાં રોકાણ કરવાની તક મળશે,એક દિવસ પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 465 કરોડ એકત્ર કર્યા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે જણાવ્યું કે રાત્રે લગભગ 12 વાગે ડાક પુલિયા પાસે ભૂસ્ખલન થયું. માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. હવે સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">