કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી. જ્યાં વડાપ્રધાન મોદીનો આદ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી ગંગા માતાની પુજા કરી હતી. જે પછી વડાપ્રધાન મોદી કંઈક અલગ જ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું. પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 4:58 PM

પ્રયાગરાજમાં યોજાઇ રહેલા કુંભ મેળામાં રવિવારે વડાપ્રધાન મોદીએ હાજરી આપી. જ્યાં વડાપ્રધાન મોદીનો આદ્યાત્મિક રંગ જોવા મળ્યો હતો. તેમણે ગંગા નદીમાં ડૂબકી લગાવી ગંગા માતાની પુજા કરી હતી. જે પછી વડાપ્રધાન મોદી કંઈક અલગ જ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કુંભ મેળામાં સફાઇકર્મીઓના પગ ધોયા અને તેમનું સમ્માન કર્યું હતું.

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કરનાર કર્મચારીઓના પગ સાફ કર્યા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પ્રયાગરાજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કરનાર કર્મચારીઓના પગ સાફ કર્યા.#Prayagraj : Prime Minister Narendra Modi washes feet of sanitation workers at #Kumbh #TV9News #UttarPradesh

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २४ फेब्रुवारी, २०१९

વડાપ્રધાન મોદીએ કુંભમાં સફાઇ કરી રહેલા કર્મચારીઓના પીતળની થાળીમાં પગ ધોયા હતા અને કપડાથી પગ સાફ કર્યા હતાં. એટલું જ નહીં તેઓનું શાલ ઓઢાળી સમ્માન કર્યું હતું. મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.  જેમાં તેઓએ કહ્યું કે સ્વચ્છ કુંભમાં સફાઇ કામદારોનું મહત્વનું યોગદાન છે. દેશમાં સ્વચ્છત ભારત અભિયાન પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

આ તરફ વડાપ્રધાન મોદીના જવાહરલાલ નેહરૂ બાદ કુંભ મેળમાં સ્નાન કરનાર બીજા વડપ્રધાન બન્યા છે અને તેના પર રાજકારણ શરૂ થઇ ગયું છે. લોકો તેને લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ ગણાવી રહ્યાં છે.

[yop_poll id=1770]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">