બુરખા પર પ્રતિબંધ મુકનારી કેરળની સંસ્થાના અધ્યક્ષને જાનથી મારી નાખવાની મળી ધમકી

બુરખાને લઈને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. નેતાઓ પણ આ બાબતે વિવિધ નિવેદનો આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જે મુસ્લિમ સંસ્થાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો હતો તેના અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કેરળના કોઝિકોડે પોલીસ મથકમાં શનિવારના રોજ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ પીએ ફેઝલ ગફૂરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં […]

બુરખા પર પ્રતિબંધ મુકનારી કેરળની સંસ્થાના અધ્યક્ષને જાનથી મારી નાખવાની મળી ધમકી
Follow Us:
| Updated on: May 04, 2019 | 5:43 PM

બુરખાને લઈને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. નેતાઓ પણ આ બાબતે વિવિધ નિવેદનો આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જે મુસ્લિમ સંસ્થાએ બુરખા પર પ્રતિબંધ લગાવ્યો હતો તેના અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

કેરળના કોઝિકોડે પોલીસ મથકમાં શનિવારના રોજ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ પીએ ફેઝલ ગફૂરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં ફેઝલે લખાવ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ અજ્ઞાત શખ્સ જેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણે કહ્યું કે જો સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને લઈને ચહેરો ઢાકીને નહીં આવવો તે પરિપત્ર રદ નહીં થાય તો તે ફેઝલને જાનથી મારી નાખશે.

TV9 Gujarati

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીમાં બુરખા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને વિદ્યાર્થીઓને ખુલ્લાં ચહેરે જ આવવાનું કેહવામાં આવ્યું છે. ગફૂરની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ક્યાંથી કોને ફોન કરીને ધમકી આપી તે જાણવા પોતાનો ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની ‘અગ્નિપરીક્ષા’

17 એપ્રિલના રોજ કેરળની આ સંસ્થાએ બુરખા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તેને લઈને ખાડી દેશોમાંથી ધમકી મળી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સાથે ઘણીબધી શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">