કારગિલ યુદ્ધના ‘હિરો’ મિગ-27ની અંતિમ ઉડાન, જોધપુર એરબેઝથી ભરશે ઉડાન

કારગિલ યુદ્ધમાં ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થનારું ફાઈટર એરક્રાફ્ટ મિગ-27 હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના આ ફાઈટર પ્લેને 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેને કારણે પાયલટ આને ‘બહાદુર’ નામથી બોલાવે છે. #AdieuMiG27 तीन दशक से अधिक की उल्लेखनीय सेवा के बाद, भारतीय वायु सेना का मिग-27 लड़ाकू विमान कल […]

કારગિલ યુદ્ધના 'હિરો' મિગ-27ની અંતિમ ઉડાન, જોધપુર એરબેઝથી ભરશે ઉડાન
Follow Us:
| Updated on: Dec 27, 2019 | 4:47 AM

કારગિલ યુદ્ધમાં ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થનારું ફાઈટર એરક્રાફ્ટ મિગ-27 હવે ઈતિહાસ બનવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના આ ફાઈટર પ્લેને 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જેને કારણે પાયલટ આને ‘બહાદુર’ નામથી બોલાવે છે.

આજે મિગ-27નું સ્કોડ્રન જોધપુર એરબેઝથી છેલ્લી વાર ઉડશે. 7 પ્લેન આજે જ રિટાયર થઈ જશે. ત્યારબાદ આ પ્લેન દેશમાં ક્યાંય પણ ઉડી શકશે નહી. જોધપુરમાં ઉપસ્થિત મિગ-27નું સ્કોડ્રન જ અંતિમ સ્કોડ્રન છે. જોધપુર એરબેઝથી રિટાયર થતાં જ મિગ-27 માત્ર ભારતનો ઈતિહાસ બની જશે, પરંતુ આખી દુનિયામાં આ જ તેનું અંતિમ ફ્લાય હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેનું કારણ એ છે કે હવે કોઈપણ દેશ મિગ-27નો ઉપયોગ કરતો નથી. સામાન્ય રીતે આ પ્રકારના વિમાનો અથવા હથિયારોને રિટાયર્ડ થયા બાદ અથવા તો સ્મારક તરીકે રાખી દેવામાં આવે છે અથવા તો બેઝ કે પછી ડેપોને આપી દેવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘણીવાર રિટાયર થઈ રહેલા વિમાનોને મિત્ર દેશોને પણ આપી દેવામાં આવે છે. જોધપુર એરબેઝમાં મિગ-27ના બે સ્કોડ્રન હતા, જેમાં એક આ વર્ષે રિટાયર થઈ ચૂક્યું છે અને આ છેલ્લું સ્કોડ્રન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">