જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!

ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે 22 માર્ચે 14 કલાકનું જનતા કર્ફ્યુ શરૂ થઈ ગયું છે. કોરોનાના જંગ માટે 14 કલાકની પરિક્ષા છે. તેના માટે તમારે ઘર પર રહીને કોરોનાને ફેલાવવાથી રોકવાનો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ જરૂરી બની ગયો છે. તમને જણાવી દઈએ કે […]

જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:23 PM

ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે 22 માર્ચે 14 કલાકનું જનતા કર્ફ્યુ શરૂ થઈ ગયું છે. કોરોનાના જંગ માટે 14 કલાકની પરિક્ષા છે. તેના માટે તમારે ઘર પર રહીને કોરોનાને ફેલાવવાથી રોકવાનો છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ જરૂરી બની ગયો છે. તમને જણાવી દઈએ કે જનતામાં કર્ફ્યુમાં તમારે કંઈ કરવાનું નથી. તે જ તમારા માટે સૌથી મોટું કામ છે. 14 કલાક ઘરમાં રહેવાનું છે. તમારે ઘરમાં રહેવાનું છે અને બહાર નીકળવાથી બચવાનું છે.

Image result for janta curfew

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જનતાનું…જનતા માટે… જનતા દ્વારા લાગૂ આ કર્ફ્યુનો ઉદ્દેશ્ય કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી રોકવાનો છે. કોરોના વાયરસને લોકોની વચ્ચે ફેલાવવાથી અને સંક્રમણની ચેનને તોડવાની છે. જેટલા ઓછા લોકો ઘરની બહાર નીકળશે અને એકબીજાને ઓછા મળશે તેટલો જ કોરોના વાયરસ કંટ્રોલમાં રહેશે. તે માટે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જનતા કર્ફ્યુ દરમિયાન ઘરમાં ટીવી જુઓ, બાળકોની સાથે ઘરમાં રમો, પરિવાર સાથે સમય પસાર કરો પણ ઘરની બહાર ના નીકળવું પડે તેવા પ્રયત્ન કરો. માત્ર ઘરની બહાર ના નીકળવાનું કામ તમારે કરવાનું છે. જનતા કર્ફ્યુની વચ્ચે લોકો ઓછામાં ઓછા લોકો બહાર નીકળે તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વધારેમાં વધારે રોક લગાવી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય રેલવેએ લગભગ 3700 ટ્રેન એક દિવસ માટે રદ કરી દીધી છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં મેટ્રો પર પણ બ્રેક લાગી ગઈ છે. નોઈડામાં આજે તમામ ફેકટરીઓ, કંપનીઓ, રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે જનતા કર્ફ્યુ દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી પેસેન્જર ટ્રેન ચાલશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ રવિવારે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે નહીં. દિલ્હી, નોઈડા, બેંગલુરૂ, ચેન્નાઈમાં મેટ્રો બંધ રહેશે. જ્યારે કર્ફ્યુ દરમિયાન હોસ્પિટલ, મેડિકલની દુકાન, શાકભાજી, કરિયાણાંની દુકાન ખુલ્લી રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">