Jammu Kashmir: જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફેંક્યો ગ્રેનેડ

NIA સિવાય ઈડી, સીબીઆઈ, સ્થાનિક પોલીસ, અન્ય એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને ખત્મ કરવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગની વિરૂદ્ધ ઓપરેશનમાં જોડાયા છે.

Jammu Kashmir: જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફેંક્યો ગ્રેનેડ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 9:41 PM

જમ્મૂ કાશ્મીર (Jammu And Kashmir)માં આતંકીઓ (Terrorist) પોતાની નાપાક હરકતોથી સુધરી રહ્યા નથી. તેની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ ઘણા સ્તરો પર અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA સિવાય ઈડી, સીબીઆઈ, સ્થાનિક પોલીસ, અન્ય એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને ખત્મ કરવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગની વિરૂદ્ધ ઓપરેશનમાં જોડાયા છે.

શનિવારે જમ્મૂ કાશ્મીરના બાંદીપોરા અને સોપોર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા આતંકવાદીઓના 6 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી. સાથે જ તેમની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા. જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં આ વર્ષે 8 અલગ અલગ અભિયાનોમાં 14 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. આ 14 આતંકવાદીઓમાંથી 7 પાકિસ્તાનના હતા. થોડા દિવસ પહેલા તેમની જાણકારી જમ્મૂ કાશ્મીરની ડીજીપી દિલબાગ સિંહે આપી હતી.

ગયા વર્ષે 182 આતંકી થયા ઠાર

જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે 2021ના છેલ્લા દિવસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં 100 સફળ આતંકવાદ વિરોધી અભિયાનોમાં 44 ટોચના આતંકીઓ અને 20 વિદેશીઓ સહિત કુલ 182 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. સિંહે કહ્યું કે 2021માં કુલ 20 વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. ડીજીપીએ કહ્યું કે વર્ષ 2021માં જમ્મૂ કાશ્મીરમાં સરહદ પારથી આતંકીઓની ઘુસણખોરી ઓછી થઈ.

 આ પણ વાંચો: Aafia Siddiqui: કોણ છે લેડી અલ-કાયદા ‘આફિયા સિદ્દીકી’ ? જેને છોડાવવા માટે પાકિસ્તાની આતંકવાદીએ અમેરીકામાં લોકોને બંધક બનાવ્યા

આ પણ વાંચો: Virat Kohli Resigns: વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટનશિપ છોડવા પર કપિલ દેવે કહ્યુ, ‘ઇગોને છોડીને નવા કેપ્ટનને આપવો પડશે સાથ’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">