PM Modi સરનાં ક્લાસમાં ટ્રેઈની IPS ઓફિસરો, સલાહ આપી કહ્યું તમારો દરેક ફેસલો દેશહિતમાં હોવો જોઈએ

144 તાલીમાર્થી IPS અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી અને વડાપ્રધાને તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે તમારા જેવા યુવાનોના ખભા પર મોટી જવાબદારી

PM Modi સરનાં ક્લાસમાં ટ્રેઈની IPS ઓફિસરો, સલાહ આપી કહ્યું તમારો દરેક ફેસલો દેશહિતમાં હોવો જોઈએ
Prime Minister Narendra Modi launches digital payment solution e-RUPI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:24 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી(Police Academy)માં 144 તાલીમાર્થી IPS અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી અને વડાપ્રધાને તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે તમારા જેવા યુવાનોના ખભા પર મોટી જવાબદારી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, આ વર્ષની 15 ઓગસ્ટની તારીખ, આઝાદીની 75 મી વર્ષગાંઠ પોતાની સાથે લાવી રહી છે. છેલ્લા 75 વર્ષમાં ભારતે વધુ સારી પોલીસ સેવા બનાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરના વર્ષોમાં પોલીસ તાલીમ સંબંધિત માળખામાં પણ ઘણો સુધારો થયો છે. તમારા જેવા યુવા સાથીઓ સાથે વાર્તાલાપ કરવાનો દર વર્ષે મારો પ્રયાસ છે. તમારા વિચારોને સતત જણાવતા રહો તેમ પણ જણાવ્યું હતું.

કોરોનાનાં પગલે મોતને ભેટેલા પોલીસ કર્મીઓને પીએમ મોદીની શ્રદ્ધાંજલિ

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પીએમ મોદીએ કહ્યું કે કોરોનાનાં કપરા સમયમાં પોલીસ કર્મચારીઓએ દેશવાસીઓ સાથે ખભાથી ખબા મેળવીને કામ કર્યુ  છે. જો કે આ પ્રયાસમાં અનેક પોલીસ કર્મીોએ રપોતાના પ્રાણ પણ ગુમાવ્યા છે. આવા બહાદુર પોલીસ કર્મીઓને મારી શ્રદ્ધાજલિ છે. તમને દેશની સાથે હું પણ યાદ રાખીશ કે તમે શ્રેષ્ઠ ભારતનાં વીર છો. તેમણે સંબોધનમાં એમ પણ જણાવ્યું કે તમે એવા સમય પર કરિયરની શરૂઆત કરી રહ્યા છો કે જ્યારે ભારત દરેક ક્ષેત્રે તમામ સ્તરનાં ટ્રાન્સફોર્મેશનથી ગુજરી રહ્યો છે. તમારા કરિયરનાં આવનારા 25 વર્ષ ભારતનાં વિકાસ માટે અગત્યનાં છે.

ફોર્સમાં વધારમાંમાં આવી દિકરીઓની ભાગીદારી

વડાપ્રધાને કહ્યું કે વીતેલા વર્ષમાં પોલીસ ફોર્સમાં દિકરીઓની ભાગીદારીને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિકરીઓ પોલીસ સેવામાં દક્ષતા, જવાબદારી સાથે વિનમ્રતા, સહજતા અને સંવેદનશીલતાનાં મુલ્યોને સશક્ત કરે છે. વડાપ્રધાને કહ્યું કે ભુટાન હોય, માલદીવ હોય કે મોરેશિયસ આપણે બધા પાડોશી જ નથી બલકે સામાજીક તાણાવણામાં પણ ઘણી સમાનતા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">