Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર રણજીત સાગર ડેમ પાસે ક્રેશ, સેનાનાં ત્રણ અધિકારીનો આબાદ બચાવ

સ્થળ પર એકત્ર થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે રણજીત સાગર ડેમમાં જોરદાર ધમાકો થયો હતો અને પછી જોયું તો હોલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જો કે હેલીકોપ્ટરમાં સવાર સેનાનાં ત્રણેય અધિકારી સલામત છે.

Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર રણજીત સાગર ડેમ પાસે ક્રેશ, સેનાનાં ત્રણ અધિકારીનો આબાદ બચાવ
Indian Army helicopter crashes near Ranjit Sagar Dam, three Army officers rescued
Follow Us:
| Updated on: Aug 03, 2021 | 12:27 PM

Helicopter Crash: ભારતીય સેનાનું હેલીકોપ્ટર (Helicopter Crash )  રણજીત સાગર ડેમ (Ranjitsagar Dam) પાસે ક્રેશ થયું છે.સુત્રો તરફતી મળી રહેલી માહિતિ પ્રમાણે પંજાબનાં પઠાણકોટ(Pathankot)થી આ સમાચાર આવી રહ્યા છે. અહીં આવેલા રણજીત સાગર ડેમમાં સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતું. ક્રેશ થયાની સુચના મળ્ચા બાદ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થળ પર એકત્ર થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે રણજીત સાગર ડેમમાં જોરદાર ધમાકો થયો હતો અને પછી જોયું તો હોલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જો કે હેલીકોપ્ટરમાં સવાર સેનાનાં ત્રણેય અધિકારી સલામત છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હેલીકોપ્ટર દૂર્ઘટના મંગળવારે સવારે 10 વાગીને 20 મિનિટ પર થઈ. સેનાના એવન સ્ક્રોડ્રનનાં હેલીકોપ્ટરે મામૂન કેન્ટથી ફ્લાય શરૂ કરી હતી. હેલીકોપ્ટર રણજીતસાગર ડેમની ઘણી નજીકમાં હતું તે સમયમાં તે પહોડ સાથે ટકરાઈ ગયુ હતુ અને ડેમમાં જઈ પડ્યુ. ઘટના બાદ NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. હેલીકોપ્ટરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાયલટની શોધ ચલાવવામાં આવી રહી છે. સેનાનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે હાલમાં તેમની પ્રાથમિકતા રાહત અને બચાવ કાર્ય પર છે. ઘટના અંગે મોડેથી તપાસનાં આદેશ અપાઈ શકે છે.

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">