પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાને પોતાની સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. તેને જોતાં ભારત તરફથી પણ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર કર્નલ રેન્કના અધિકારીઓ અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટર પર જ […]

પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે
Follow Us:
| Updated on: Mar 08, 2019 | 6:09 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાને પોતાની સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. તેને જોતાં ભારત તરફથી પણ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

એક અહેવાલ અનુસાર કર્નલ રેન્કના અધિકારીઓ અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટર પર જ રહેતાં હતાં પરંતુ હવે તેમને પણ સરહદ પર પોસ્ટિંગ આપાવમાં આવશે. તેમજ તેમને પણ યુદ્ધ સમયે મેદાન પર રહેવું પડશે. એક રિપોર્ટના અનુસાર હાલમાં યુદ્ધના મોરચે અધિકારીઓની સંખ્યા ઓછી છે. જેને જોતાં આ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સેના તરફથી સેલામાં આવેલા આ નિર્ણયના કારણે 230 અધિકારીઓ દુશ્મનોની સામે યુદ્ધ કરતાં જોવા મળશે. રક્ષા મંત્રાલયના અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલી સ્થિતિને જોતાં આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેના માટે હેડકવાર્ટર પર રહેલાં જવાનોને સરહદ પર મોકલવામાં આવશે.

છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન દ્વારા સતત સરહદીય વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરહદ પર ભારતને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું તેનો જવાબ આપવામાં ભારત પણ પાછું પડી રહ્યું નથી. જો કે હાલના નિર્ણય માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી જે આખરે અમલમાં લેવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">