ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર […]

ભારત આવી પહોચ્યુ અભેદ કિલ્લા સમાન એર ઈન્ડિયા વન, વડાપ્રધાન-રાષ્ટ્રપતિ માટે કરાશે ઉપયોગ, જાણો એર ઈન્ડિયા વનની ખાસીયત અને ખુબી
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 6:53 PM

ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બોઈગ 777 વિમાનની ખરીદી કરવામાં આવી છે. આ વિમાન એક અભેદ કિલ્લા સમાન છે. અને તેમાં વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પ્રવાસ કરશે. બન્ને બોઈગ 777 વિમાનનું ઉડ્ડયન ભારતીય વાયુસેનાના પાઈલટ કરશે.

સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, એક બોઈગ 777 વિમાન એર ઈન્ડિયા વન આજે દિલ્લીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતર્યુ. એર ઈન્ડિયા વન વિમાન અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં આધુનિક સંચાર પધ્ધતિનો સમાવેશ કર્યો છે. જે કોઈ પણ વિક્ષેપ વિના કે હેક થયા વિના સતત કાર્યરત રહે છે. આ વિમાનને ખાસ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ માટે તૈયાર કરાવ્યું છે. જે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ કરાયેલા છે.

આ વિમાનમાં મિસાઈલ એપ્રોચ વોર્નિગ સિસ્ટમ પણ લગાવાઈ છે. જે સેન્સરની મદદથી મિસાઈલ તોડી પાડવા માટે પાયલટને સરળતા રહે છે. વિમાનમાં ઈલેક્ટ્રોનિક વોરફેર જામર લગાવાયા છે. જે દુશ્મન દ્વારા છોડાયેલ ડ્રોન અને જીપીએસ સિગ્નલલને બ્લોક કરી દે છે. મિસાઈલ વિરોધી ઈન્ફ્રારેડ કાઉન્ટર મેજર સિસ્ટમથી ઈન્ફ્રારેડ મિસાઈલથી વિમાનને બચાવે છે. તો રડાર યુક્ત મિસાઈલથી પણ વિમાનને સુરક્ષા પૂરી પાડે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

હાલમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ એર ઈન્ડિયાના બી 747 વિમાનથી પ્રવાસ કરે છે. જેને એર ઈન્ડિયા વન કહેવામાં આવે છે. નવા ખરીદદાયેલા બોઈગ 777 વિમાનનો ઉપયોગ દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ સહીત વીવીઆઈપી માટે કરાશે.

આ પણ વાંચોઃઅટકાયત સામે આક્રોશ, રાહુલ ગાંધીની અટકાયત મામલે કોંગ્રેસના કાર્યકરોએ પુતળુ બાળી કર્યો વિરોધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">