મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

   શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકારને લઈ ચાલી રહેલી ચર્ચાની વચ્ચે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા પછી તેમને કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવા જઈ રહી છે. વિરોધી વિચારધારાના પ્રશ્ન પર સાવંતે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમારની સાથે સરકાર બનાવી તો ત્યાં કઈ […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 9:26 AM

શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકારને લઈ ચાલી રહેલી ચર્ચાની વચ્ચે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા પછી તેમને કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનવા જઈ રહી છે. વિરોધી વિચારધારાના પ્રશ્ન પર સાવંતે કહ્યું કે જ્યારે કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમારની સાથે સરકાર બનાવી તો ત્યાં કઈ વિચારધારા હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજીનામું આપ્યા પછી દિલ્હીમાં અરવિંદ સાવંતે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અને શિવસેના પ્રમુખની વચ્ચે 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી. જેમાં મુખ્યપ્રધાન પદ પણ સામેલ હતું. ત્યારે ભાજપે આ વાતને નકારી જેનાથી ઠાકરે પરિવારને ઠેસ પહોંચી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેનાથી સ્થિતી ખરાબ થઈ અને અમારૂ ગઠબંધન રહ્યું નહીં. અરવિંદ સાવંતે કહ્યું કે તેવા માહોલમાં હું કેબિનેટમાં રહુ, તે યોગ્ય નથી. તેથી મેં ત્યાગપત્ર વડાપ્રધાનને આપ્યું છે. NDAથી શિવસેનાની બહાર થવા પર સાવંતે કહ્યું કે મારા ત્યાગપત્રનો મતલબ સમજી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">