AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.   Facebook […]

કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:24 PM
Share

પ્લાઝમાં થેરેપીને કોરોના વાઈરસની સામે એક કારગર હથિયાર તરીકે ગણવામાં આવતી હતી. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયે આ થેરેપી પર સવાલ ઉભા કરીને તેને જોખમરુપ ગણાવી છે. મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે માહિતી આપી કે પ્લાઝમા થેરેપી એપ્રુવ્ડ નથી. આ દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અત્યારે આ થેરેપી માત્ર પ્રયોગ માટે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Corona desh ma kul 27964 positive case nodhaya aatyar sudhi 884 loko na mot

આ પણ વાંચો :   જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં લવ અગ્રવાલે કહ્યું કે આઈસીએમઆરએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું તે એવા કોઈપણ પુરાવા નથી જે મજબુત રીતે કહીં શકે કે પ્લાઝમાં થેરેપી કોરોનાના ઈલાજ માટે યોગ્ય છે. આ થેરેપીનો ઉપયોગ દર્દીઓનો જીવ જોખમમાં મુકી શકે છે. જ્યાં સુધી આઈસીએમઆર આ બાબતે સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી આ થેરેપીનો ઉપયોગ ગેરકાયદેસર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ અગ્રવાલે અન્ય એક જાણકારી આપતાં કહ્યું કે અમે કોઈ જ નવો ઓર્ડર રેપિડ ટેસ્ટિંગ કીટને લઈને આપ્યો નથી. આ ઉપરાંત રાજ્યોને પણ સૂચના આપવામાં આવી કે ચીનથી આવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ ના કરે અને તેને પરત મોકલાવે. તકનીકી ખામીના લીધે આ ટેસ્ટિંગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">