AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: વાંસળીવાદક રાકેશ ચૌરસિયાને મળ્યું નક્ષત્ર સન્માન

WITT: વાંસળીવાદક રાકેશ ચૌરસિયાને મળ્યું નક્ષત્ર સન્માન

| Updated on: Feb 25, 2024 | 9:27 PM
Share

દેશના સૌથી મોટા TV9 નેટવર્કના કાર્યક્રમ 'વોટ ઈન્ડિયા થિંક ટુડે' ગ્લોબલ સમિટ 2024માં ગ્રેમી એવોર્ડ જીતનાર ફ્લુટિસ્ટ રાકેશ ચૌરસિયાને TV9 નેટવર્કનો નક્ષત્ર એવોર્ડ મળ્યો છે. આ સન્માન તેમને પ્રખ્યાત નિર્દેશક શેખર કપૂર દ્વારા આપવામાં આવ્યું હતું. એવોર્ડ મેળવ્યા બાદ રાકેશ ચૌરસિયાએ ટીવી 9 નેટવર્કનો આભાર માન્યો હતો.

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV 9 What India Thinks Today ના ગ્લોબલ સમિટમાં મનોરંજન જગતના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન ગ્રેમી એવોર્ડ જીતનાર વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને નક્ષત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર ગ્રેમી એવોર્ડ જીતનાર વાંસળી વાદક રાકેશ ચૌરસિયાએ જણાવ્યું કે મારા ગુરુ પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ મને હંમેશા આશીર્વાદ આપ્યા છે.રાકેશ ચૌરસિયાએ બીજું શું કહ્યું?જુઓ વીડિયો.

Published on: Feb 25, 2024 09:26 PM
g clip-path="url(#clip0_868_265)">