AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ(Firing) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. રોહિણી કોર્ટ સંકુલની બહાર એક વકીલ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. હાલ પોલીસ(Delhi Police) ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Big News : દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
Firing in delhi court
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:53 PM
Share

દિલ્હીની (Delhi) રોહિણી કોર્ટમાં(Rohini Court)  ફાયરિંગના થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ફાયરિંગની માહિતી મળતા જ દિલ્હી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ કોર્ટમાં તહેનાતત પોલીસકર્મીઓએ જ ફાયરિંગ કર્યું હતું. દિલ્હી પોલીસે(Delhi Police)  જણાવ્યુ કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે ફાયરિંગના સમાચાર ફેલાતાની સાથે જ કોર્ટમાં હોબાળો મચી ગયો હતો.

ફાયરિંગમાં કોઈ જાનહાનિ નહીં

મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9.40 વાગ્યે બે એડવોકેટ સંજીવ ચૌધરી, ઋષિ ચોપરા અને એક જાહેર વ્યક્તિ રોહિત બેરી વચ્ચે ઝઘડો થયો અને ઝપાઝપી દરમિયાન તેઓ 8 નંબરના ગેટમાં ઘૂસી ગયા. ગેટની અંદર આવ્યા પછી પણ લડાઈ ચાલુ જ હતી. જે બાદ ગેટ પર તહેનાત સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મામલો વધી જવાને કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને આ દરમિયાન ગોળી વાગી. આ દરમિયાન બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પહેલા પણ દિલ્હીના કોર્ટમાં ફાયરિંગ

તમને જણાવી દઈએ કે, આ અગાઉ નવેમ્બર 2019ના રોજ તીસ હજારી કોર્ટના(Court)  પરિસરમાં કેદી લોકઅપની સામે કાર પાર્ક કરવાના મુદ્દે વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અથડામણ બાદ પરિસરમાં જ એક વકીલને ગોળી મારી દેવામાં આવી હતી, જે બાદ ભારે હોબાળો થયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા

આ પણ વાંચો : Weather Update: દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ, ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો,જાણો તમારા રાજ્યની સ્થિતિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">