Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ

હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે મૃત્યુનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ મૃત્યુનું સૌથી વધુ કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

Fire News : હૈદરાબાદમાં એક બિલ્ડીંગમાં ભીષણ આગ, છ લોકોના મોત, અનેક ઘાયલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 6:53 AM

Telangana: હૈદરાબાદના સિકંદરાબાદ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત નિપજ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે તેમને છ લોકોના મોતની માહિતી મળી છે. પોલીસે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુનું સ્પષ્ટ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ મૃત્યુનું સૌથી વધુ સામાન્ય કારણ શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું માનવામાં આવે છે.

ઉત્તર ઝોનના ડીસીપી ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ સહિત છ લોકોના મોત થયા છે, આ લોકો આગના સમયે અંદર હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેની હાલત નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમે 7 લોકોને બચાવી પણ લીધા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફાયરની 14 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા. જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આગનું કારણ શોર્ટ સર્કિટ

બચાવ કામગીરી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, મોડી રાત સુધી બિલ્ડિંગમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. અત્યારે તેને સંપૂર્ણ કાબુમાં લેવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે બચાવકર્મીઓ હજુ અંદર છે અને તપાસ કરી રહ્યા છે કે હજુ પણ અન્ય કોઈ ફસાયું નથી ને. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવ્યું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">