ચેન્નાઈમાં રોડ પર ભરાતા શાકમાર્કેટમાંથી રાત્રે શાક ખરીદતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો વીડિયો થયો વાયરલ, જુઓ

નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહ્યાં છે.

ચેન્નાઈમાં રોડ પર ભરાતા શાકમાર્કેટમાંથી રાત્રે શાક ખરીદતા નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો વીડિયો થયો વાયરલ, જુઓ
Finance Minister Nirmala SitharamanImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 7:23 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણનો (Finance Minister Nirmala Sitharaman) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ શાકભાજી (vegetables)  ખરીદતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો તેમના ઓફિસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. બન્યું એવું કે નિર્મલા સીતારમણ ગઈકાલ શનિવારે રાત્રે અચાનક ચેન્નાઈના માયલાપોર વિસ્તારમાં એક શાક માર્કેટમાં (Vegetable market) પહોંચી ગયા. શાકમાર્કેટમાં તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત પણ થઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમનો શાકભાજી ખરીદતો વીડિયો પણ બનાવ્યો હતો.

વીડિયોમાં નાણામંત્રી શક્કરિયા ખરીદતા પણ જોઈ શકાય છે. આ સાથે તેમણે કારેલાની પણ ખરીદી કરી હતી. આ દરમિયાન તેમણે મંડીમાં સ્ટ્રીટ વેન્ડર્સ સાથે પણ વાતચીત કરી હતી. નાણામંત્રી એવા સમયે શાકભાજી ખરીદવા આવ્યા હતા. જ્યારે દેશમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં 6.71 ટકાથી વધીને ઓગસ્ટમાં 7 ટકા થયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી છૂટક ફુગાવો વધ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જોકે, વિદેશી બજારોમાં ઉછાળો, તહેવારોની માંગ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે શનિવારે સ્થાનિક બજારમાં તમામ તેલીબિયાંના ભાવ સ્થિર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે આયાતકારોને ખાદ્યતેલોની આયાત પર પ્રતિ કિલોએ રૂ. 10-15નું નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત જે આયાતકારોએ આ આયાત ઊંચા ભાવે રાખી છે, તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

સીતારમણે કેસીઆર પર નિશાન સાધ્યું હતું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. કેસીઆર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ માત્ર તાંત્રિક અને અંકશાસ્ત્રના નિષ્ણાતોની સલાહ પર રાજ્ય સચિવાલય જવાનું બંધ કર્યું નથી, પરંતુ લાંબા સમયથી તેમના મંત્રીમંડળમાં મહિલાઓનો સમાવેશ પણ કર્યો નથી. સીતારમણે એક નિવેદનમાં કહ્યું, “TRSની રચના તેલંગાણાની ભાવનાને સમજવા માટે કરવામાં આવી હતી. રાવે તેલંગાણા સાથે દગો કર્યો છે અને તાંત્રિકોની સલાહ પર TRSનું નામ બદલીને ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) કરી દીધું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">