Sharad Pawar આપી રહ્યા છે ખોટી જાણકારી, નવા કાયદાથી નહીં પડે APMC પર અસર: નરેન્દ્રસિંહ તોમર

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિનાથી ખેડૂતો રસ્તા પર બેઠા છે. આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનસીપી પ્રમુખ Sharad Pawar પર પલટવાર કરતાં કહ્યું કે નવી ઈકોસિસ્ટમ અંતર્ગત ખેતીવાડી બજારો પ્રભાવિત થવાના નથી.

Sharad Pawar આપી રહ્યા છે ખોટી જાણકારી, નવા કાયદાથી નહીં પડે APMC પર અસર: નરેન્દ્રસિંહ તોમર
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 31, 2021 | 9:39 PM

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા બે મહિનાથી ખેડૂતો રસ્તા પર બેઠા છે. આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે એનસીપી પ્રમુખ Sharad Pawar પર પલટવાર કરતાં કહ્યું કે નવી ઈકોસિસ્ટમ અંતર્ગત ખેતીવાડી બજારો પ્રભાવિત થવાના નથી. તેના લીધે સેવાઓ અને માળખાગત સુવિધામાં પ્રતિસ્પર્ધા અને કિંમત પણ પ્રભાવી શકે. તેમજ તેની સાથે બંને પ્રણાલીઓ ખેડૂતોના સામાન્ય હિત માટે એક સાથે અસ્તિત્વમાં રહેશે.

કેન્દ્રીય મંત્રી તોમરે આગળ જણાવ્યું કે “નવા કાયદા ખેડૂતોને તેમના પાકને વેચવા માટે વધારાનું પ્લેટફોર્મ આપે છે. આ કાયદા વર્તમાન એપીએમસી સિસ્ટમને અસર કરવાની નથી. વાસ્તવમાં ખેડૂતો સાથે અનેક મિટિંગો બાદ પણ આ મુદ્દે હજુ ઉકેલ આવ્યો નથી. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમ્યાન હિંસાથી આંદોલન નબળું પડ્યું હતું. પરંતુ હવે તે ફરી એકવાર આક્રમક બને તેમ લાગી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ‘શરદ પવારજી એક અનુભવી રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી છે. જેમણે કૃષિ સંબંધિત મુદ્દા અને તેના ઉકેલ અંગે સારી જાણકારી છે. તેમણે પોતે કૃષિ સુધાર લાવવા માટે ભારે મહેનત કરી હતી. જેમ જે તે અનુભવી નેતા છે. હું માંનું છું કે તે તથ્યોને ખોટી રીતે જાહેર કરી રહ્યા છે. તેમજ હવે તેમની પાસે સાચા તથ્યો છે તો મને આશા છે કે તે પોતાનું વલણ બદલશે અને આપણા ખેડૂતોને તેનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે, એનસીપી નેતા Sharad Pawarએ ક્હ્યું કે આ કાયદા એમએસપી પર પ્રતિકૂળ પ્રભાવ નાંખશે અને એપીએમસી બજારને નબળા પાડી દેશે. તેમણે કહ્યું કે એમએસપીને સુનિશ્ચિત કરવા અને આ વ્યવસ્થાને વધુ મજબુત કરવાની જરૂરિયાત પર જોર આપવાની જરૂર છે. પવારે કહ્યું કે સુધારો એક પ્રક્રિયા છે અને એપીએમસી અથવા બજાર પ્રણાલીમાં સુધારા વિરુદ્ધ કોઈ પણ વ્યકિત દલીલ નહીં આપે. પરંતુ એક સકારાત્મક વિવાદનો કોઈ મતલબ નથી અને આ કાયદા પ્રણાલીને નબળી પાડવા અને નષ્ટ કરવા માટે છે.

આ પણ વાંચો: Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">