Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ Mehbooba Muftiએ ત્રણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે.

Mehbooba Muftiએ ફરી આલાપ્યો આર્ટીકલ 370નો રાગ, કહ્યું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન થવા દેત કૃષિ કાયદા
File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 31, 2021 | 9:18 PM

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ Mehbooba Muftiએ ત્રણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે આર્ટીકલ 370નો રાગ આલાપતા કહ્યું કે તેમની પાસે જો આર્ટીકલ 370ના અધિકાર હોત તો નવા કૃષિ કાયદાને જમ્મુ કાશ્મીરમાં લાગુ ના થવા દેત. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં એ જ કાયદા લાગુ પડત જે ઈચ્છતા. Mehbooba Muftiએ કટાક્ષ કરતાં કહ્યું કે જે કાયદા દિલ્હી ઈચ્છતા તે કાયદા તે કયારેય લાગુ ના પડતાં દેત.

મહેબુબા મુફ્તીએ પાડોશી દેશોના સંબંધો પર વાત કરતાં કેન્દ્ર પર કટાક્ષ કરતાં કહ્યું કે પાકિસ્તાન અને ચીન ઉપરાંત ભારતના સંબંધ નેપાલ, બાંગલાદેશ અને શ્રીલંકાની સાથે સારા નથી. તેની સાથે તેમણે કહ્યું પાકિસ્તાન સાથે સંબંધ ખરાબ હોવાના લીધે સરહદ પર લોકોને ભોગવવું પડે છે. મહેબુબા મુફ્તીએ ક્હ્યું કે ચીન સાથે 22 સૈનિકોને પોતાના જીવ ગુમાવ્યા હતા. મહેબુબા મુફ્તીએ સરકારને જીતવાવાળું મશીન આપ્યું છે. તેમણે ક્હ્યું કે સરકાર ચૂંટણી જીતવા માટે કશું પણ કરી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ વિપક્ષ સતત હુમલો કરી રહ્યા છે. તેની સાથે વિપક્ષ આંદોલનકારીનું સમર્થન કરી રહ્યા છે. તેની સાથે આરોપ લગાવવામાં આવી રહ્યો છે, સરકાર કેટલાક લોકોના ફાયદા માટે ખેડૂતોને મોહરા બનાવી રહ્યા છે. પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ પણ કૃષિ કાયદાઓને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે સરકાર માત્ર ચૂંટણી જીતવાનું મશીન છે. મહેબુબાનું માનવું છે જો તેમની સાથે આર્ટીકલ 370ના અધિકાર હોત તો તે દિલ્હીમાં લાગુ કૃષિ કાયદાઓને તે જમ્મુ કાશ્મીરમાં લાગુ ના થવા દેત. તેમજ તેની સાથે પાડોશી દેશો સાથે ભારતના સબંધોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો હતો.

આ પણ વાંચો: 30 વર્ષનો ઈતિહાસ, જાણો કોની સરકારમાં કેટલો હતો Tax?

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">