AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 14, 2021 | 10:06 PM
Share

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે. જો કે આ દરમ્યાન 15 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાવવાની છે. સરકાર અને ખેડૂતો વચ્ચે  9માં તબક્કાની  મિટિંગ યોજાવવાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 50 દિવસથી ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.  આ દરમ્યાન સરકાર સાથે આઠ વખત મિટિંગ પણ યોજાઈ હતી. જો કે તેમાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પૂર્વે  ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે 8 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજી હતી. જેમાં આગામી બેઠક 15 જાન્યુઆરીએ યોજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીના રોજ  ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાને લઈને ચૂકાદો આપ્યો હતો. જેમાં ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવવામાં આવી હતી અને આ વિવાદ સમાપ્ત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.

જો કે આજે આ કમિટીના એક સભ્ય  અને ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ભુપિન્દર માને પોતાનું નામ પરત લીધું છે અને કહ્યું છે કે તે ખેડૂતોની સાથે છે. જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખુલ્લા મન સાથે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથે સકારાત્મક ચર્ચાની આશા છે.

આ પણ વાંચો: Uttarayan 2021: સ્મૃતિ ઈરાનીએ ખાસ અંદાઝમાં આપી મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છાઓ

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">