ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે આવતીકાલે યોજાશે મહત્વની બેઠક, કૃષિ કાયદાને લઈ આવશે ઉકેલ?
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 14, 2021 | 10:06 PM

દેશમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદાને લઈને હજુ પણ ગતિરોધ સમાપ્ત થયો નથી. જેમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ પર  હાલ રોક લગાવીને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે. જો કે આ દરમ્યાન 15 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાવવાની છે. સરકાર અને ખેડૂતો વચ્ચે  9માં તબક્કાની  મિટિંગ યોજાવવાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 50 દિવસથી ત્રણ કૃષિ કાયદા પરત લેવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.  આ દરમ્યાન સરકાર સાથે આઠ વખત મિટિંગ પણ યોજાઈ હતી. જો કે તેમાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

આ પૂર્વે  ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે 8 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજી હતી. જેમાં આગામી બેઠક 15 જાન્યુઆરીએ યોજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીના રોજ  ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાને લઈને ચૂકાદો આપ્યો હતો. જેમાં ત્રણ કૃષિ કાયદા પર રોક લગાવવામાં આવી હતી અને આ વિવાદ સમાપ્ત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જો કે આજે આ કમિટીના એક સભ્ય  અને ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ ભુપિન્દર માને પોતાનું નામ પરત લીધું છે અને કહ્યું છે કે તે ખેડૂતોની સાથે છે. જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર ખુલ્લા મન સાથે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ખેડૂતો સાથે સકારાત્મક ચર્ચાની આશા છે.

આ પણ વાંચો: Uttarayan 2021: સ્મૃતિ ઈરાનીએ ખાસ અંદાઝમાં આપી મકરસંક્રાંતિ અને પોંગલની શુભેચ્છાઓ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">